આપણા શાસ્ત્રો બધા જીવોના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 3 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ દ્વારા વિશ્વ વન્યજીવન દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પૃથ્વીની પ્રાણી વિવિધતાને જાળવવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો, જે આપણા ગ્રહને સમૃદ્ધ બનાવે છે અને આપણી ઇકોસિસ્ટમને ટકાવી રાખે છે. ભારતના સાંસ્કૃતિક મૂલ્યો પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણા શાસ્ત્રો બધા જીવોના કલ્યાણ માટે […]


