મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે 3.75 લાખ ભારતીયો સુરક્ષિત ઘરે પરત ફર્યાઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 23 માર્ચ 2026: પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ) માં છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીનું આ સંબોધન અત્યંત મહત્વનું માનવામાં આવે છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ સહિતના દરિયાઈ માર્ગો પર તણાવ વધતા ભારતીય હિતો પર જોખમ તોળાઈ રહ્યું છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં […]


