પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2ના મોત,રાજ્ય સરકારે જાગરૂકતા પર ભાર મૂક્યો
પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2ના મોત રાજ્ય સરકારે જાગરૂકતા પર ભાર મૂક્યો કોલકાતા :પશ્ચિમ બંગાળમાં ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસો વધ્યા બાદ શનિવારે તેમાં ઘટાડો થયો છે, જોકે રાજ્ય પ્રશાસન છેલ્લા 24 કલાકમાં બે લોકોના મોતથી ચિંતિત છે.રાજ્ય સરકાર કોરોના પ્રોટોકોલના પાલન અંગે જાગૃતિ ફેલાવવા પર ભાર આપી રહી છે.રાજ્યના ઘણા વિસ્તારોમાં માસ્ક […]


