1. Home
  2. Tag "west bengal"

મહિલા ડૉક્ટરની હત્યા મામલે ભાજપે બંગાળમાં બંધનું એલાન કર્યું

બંગાળમાં મહિલાઓ સલામત નથીઃ ભાજપા મમતા અને પોલીસ કમિશનનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની માંગણી કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટરની હત્યાને લઈને તણાવ ચાલુ છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓએ સીએમ મમતા બેનર્જી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. દરમિયાન બંગાળ ભાજપે આવતીકાલે રાજ્યભરમાં બંધનું એલાન આપ્યું છે. […]

મહિલા તબીબની હત્યા કેસમાં ઢાંકપીછાડો કરવાનો પ્રયાસ કરાયો હતોઃ સીબીઆઈ

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યો રિપોર્ટ ક્રાઈમ સીન સાથે છેડછાડનો સીબીઆઈનો આક્ષેપ મહિલા તબીબ હત્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સીબીઆઈએ જણાવ્યું હતું કે,કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં ક્રાઈમ સીન […]

પ.બંગાળમાં મહિલા તબીબ હત્યા કેસને લઈને ડોકટરોએ CBI ઓફિસના બહાર કર્યાં દેખાવો

કોલકાતા પોલીસે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં મહિલા તબીબ કેસને લઈને ડોકટરોમાં વિરોધ યથાવત નવી દિલ્હીઃ કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ ઉપર બળાત્કાર ગુજર્યા બાદ તેની હત્યા કેસમાં સીબીઆઈએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને દેશભરના તબીબો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન આજે સમગ્ર ઘટનાને લઈને ન્યાયની માંગણીને લઈને તબીબીઓએ સીબીઆઈ કાર્યાલયની […]

પ.બંગાળની મેડિકલ કોલેજમાં તોડફોડ, હાઈકોર્ટે લીધી ગંભીર નોંધ

મેડિકલ કોલેજમાં મહિલા તબીબની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હોસ્પિટલમાં તોડફોડ મામલે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી રાજ્ય સરકારને કર્યો અણીયારો સવાલ કોલકતાઃ પશ્ચિમ બંગાળની મેડિકલ કોલેજમાં મહિલા તબીબની હત્યાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં તબીબો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન કેટલાક શખ્સોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ બનાવમાં પોલીસે 15 જેટલા આરોપીઓને ઝડપી લીધા છે. દરમિયાન કોલકાતા […]

ડોક્ટરો સામે હિંસા થાય તો હોસ્પિટલના વડા જવાબદાર રહેશે

તબીબોની સુરક્ષાને લઈને મોદી સરકારે જાહેર કર્યો આદેશ હિંસાની ઘટનામાં છ કલાકમાં ફરિયાદ દાખલ કરાવવી પડશે નવી દિલ્હીઃ કોલકાતામાં ડોક્ટર રેપ-મર્ડર કેસને લઈને ડોક્ટરો વ્યાપક નારાજગી વ્યાપી છે. તેમજ દેશભરમાં ડોક્ટરો અને નર્સો હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે. હડતાળ પર ઉતરેલા ડોકટરોની માંગ છે કે, કેન્દ્ર સરકાર […]

પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટરની હત્યા કેસની CBIએ શરૂ કરી તપાસ

મેડિકલ-ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી નવેસરથી ફરિયાદ નોંધાઈ હાઈકોર્ટે કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં કોલકાતાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાના કેસમાં સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. CBIએ નવી FIR નોંધી છે. તેને જોતા દિલ્હીથી સીબીઆઈની એક ટીમ આ કેસની તપાસ માટે કોલકાતા પહોંચી હતી. CBIએ […]

IMAએ ડૉક્ટરોની સુરક્ષા અંગે વ્યક્ત કરી ચિંતા, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને મળશે

નવી દિલ્હીઃ કોલકાતામાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં ચિંતા વ્યક્ત કરતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ સરકાર પાસે હોસ્પિટલોને ‘સેફ ઝોન’ તરીકે જાહેર કરવાની માંગ કરી છે. IMAના પ્રમુખ સહિત એક પ્રતિનિધિમંડળ મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે અને ડૉક્ટરોની સુરક્ષાની માંગ કરશે. IMA પ્રમુખ ડૉ. આર.વી. અશોકે આજે […]

પ.બંગાળ મહિલા તબીબ હત્યા કેસની તપાસ હવે CBI કરશે

હાઈકોર્ટે કેસની તપાસનો કર્યો આદેશ બુધવાર સવાર સુધીમાં તમામ દસ્તાવેજ CBIને સોંપવા પોલીસને નિર્દેશ કોલકાતા: હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજના ટ્રેઈની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તાત્કાલિક તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા નિર્દેશ કર્યો છે. આ દરમિયાન હાઈકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને અન્ય કોલેજના પ્રિન્સિપાલ બનાવવા મામલે પશ્ચિમ બંગાળ સરકારને આડેહાથ […]

પશ્ચિમ બંગાળની નહેરમાંથી સિક્કિમના પૂર્વ મંત્રી આરસી પૌડ્યાલનો મૃતદેહ મળ્યો

ગંગટોકઃ સિક્કિમના પૂર્વ મંત્રી આરસી પૌડ્યાલનો મૃતદેહ પશ્ચિમ બંગાળના સિલીગુડી પાસેની નહેરમાંથી મળી આવ્યો છે. તેઓ 9 દિવસથી ગુમ હતા. પોલીસે જણાવ્યું કે પૌડ્યાલ (80)નો મૃતદેહ ફુલબારીમાં તિસ્તા નહેરમાંથી મળ્યો હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, “પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે મૃતદેહ તિસ્તા નદીમાંથી તણાઈને આવ્યો છે. મૃતદેહની ઓળખ ઘડિયાળ અને કપડાં દ્વારા કરવામાં […]

પશ્ચિમ બંગાળમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અથડામણમાં 6 લોકોના મોત

કોલકાતા : પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં રાત્રે એક ટ્રક સાથે અથડાયા બાદ એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહેલા એક પરિવારના ચાર સભ્યો સહિત છ લોકોના મોત થયા હતા. જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ બે ગંભીર રીતે ઘાયલ દર્દીની ઓળખ હજુ સુધી થઈ નથી. આ અકસ્માત કેશપુરમાંથી પસાર થતા પંચમી રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code