1. Home
  2. Tag "Western railway"

પશ્વિમ રેલવેએ છેલ્લા 6 મહિનામાં ટ્રેનોમાં વધારાના 150 જનરલ કોચ જોડ્યા

75 ટ્રેનોમાં અનરિઝર્વ્ડ પ્રવાસીઓ માટે વધારાના કોચ જોડ્યા, તહેવારોમાં વતન જનારા પ્રવાસીઓની સંખ્યા વધી હતી, વધારાના જનરલ કોચમાં 20 પ્રવાસીઓએ લાભ લીધો રાજકોટઃ રેલવેમાં પ્રવાસીઓની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. લાબાં અંતરની ટ્રેનોમાં મોટાભાગે નો વેકન્સીની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં તહેવારો દરમિયાન તો પગ મુકવાની જગ્યા ન હોય એવી સ્થિતિ જોવા મળતી […]

પશ્ચિમ રેલવે: અમદાવાદ-થિવીમ વચ્ચે દ્વિ-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને થિવીમ વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નં. 09412 અમદાવાદ-થિવિમ સ્પેશિયલ 08 ડિસેમ્બર 2024 થી 01 જાન્યુઆરી 2025 સુધી દર રવિવાર અને બુધવારે અમદાવાદથી 14.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે […]

પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી

રાજકોટઃ પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. અશોકકુમાર મિશ્રએ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની સરપ્રાઈઝ મુલાકાત કરી. પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે ભાવનગરમાં વિવિધ સંસ્થાનાં આગેવાનોને મળ્યા અને તેમની રજૂઆત ધ્યાને લઇ વહેલી તકે માંગ પૂર્ણ થાય તે અંગેની ખાતરી આપી હતી. આ તકે ભાવનગર-સુરત ડેઇલી ટ્રેનની માંગ અંગે તેમણે જણાવ્યુ […]

પશ્વિમ રેલવે દ્વારા ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા સામે ખાસ ઝૂંબેશ હાથ ધરાશે

લાંબા રૂટ્સની ટ્રેનોમાં ખૂદાબક્ષો બિન્દાસ્તથી મુસાફરી કરતા હોય છે, દિવાળીના પર્વમાં ટીસીટીને 200 કરોડનો દંડ વસુલવાનો અપાયો ટાર્ગેટ, તાપી-ગંગા એક્સપ્રેસ, સહિત ટ્રેનોમાં ખાસ ટિકિટ ચેકિંગ કરાશે અમદાવાદઃ દિવાળીના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે પશ્વિમ રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. તમામ ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. પ્રવાસી ભીડને લાભ લઈને કેટલાક લોકો […]

પશ્વિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજા માટે ખાસ ટ્રેનો દોડાવાશે

ખાસ ટ્રેનો 21મી ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી દોડાવાશે, દિવાળીના તહેવારોને લીધે વેઈટિંગમાં થયો વધારો, 16 સાપ્તાહિક ખાસ ટ્રેનોની 57 ટ્રીપો માટે બુકિંગનો પ્રારંભ અમદાવાદઃ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે પશ્વિમ રેલવે દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતમાં પરપ્રાંતના લોકોનો મોટી સંખ્યામાં વસવાટ છે. […]

તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે 100થી વધુ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનોની 2315 ટ્રીપ ચલાવશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવે આ વર્ષે 1 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમ્યાન મુસાફરોની સુવિધા માટે 6 હજાર 556 સ્પેશયલ ટ્રેનો ચલાવશે.આમાંથી પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશયલ ટ્રેનો સાથે 2315 ટ્રીપ ચલાવી રહી છે, જે ભારતના તમામ રેલવે ડિવઝનમાં સૌથી વધુ છે.દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા માટે દર વર્ષે […]

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરની અમદાવાદ-વડોદરા ક્ષેત્રાધિકારના સંસદો સાથે બેઠક

અમદાવાદઃ અમદાવાદ અને વડોદરા મંડળોના ક્ષેત્રાધિકાર હેઠળ આવતા માનનીય સંસદ સભ્યો સાથે જનરલ મેનેજર પશ્ચિમ રેલવે અશોક કુમાર મિશ્રની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં માનનીય સંસદ સભ્યોમાં ભરતસિંહજી ડાભી, હસમુખભાઈ પટેલ,ગેનીબેન ઠાકોર, હરીભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, ચંદુભાઈ શિહોરા, શોભનાબેન બારૈયા, નરહરી અમીન, રમીલાબેન બારા, બાબુભાઈ દેસાઈ, મયંકભાઈ નાયક, ડૉ. હેમાંગ જોશી, મિતેશભાઈ પટેલ, મનસુખભાઈ […]

દિવાળીના તહેવાર પર દેશના આ શહેરોના રેલ્વે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરો વધ્યા

દિવાળઈના પ્રવ પર પ્લેટફોર્મ ટિકિટના દરો વધ્યા અનેક રેલ્વે સ્ટેશનો પર યાત્રીઓની ભારે ભીડ દિલ્હીઃ- દેશભરમાં દિવાળઈના તહેવારની ધામધૂમ પૂર્વક તૈયારીઓ જોવા મળી રહી છે, બહાર રહેતા લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે જેના કારણે રેલ્વે સ્ટેશન અને બસ સ્ટોપ પર યાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે જો કે દિવાળીના પર્વ પર જ […]

પશ્ચિમ રેલવેઃ અમદાવાદ મંડળની 86 દિવસમાં આવક 1900 કરોડને પાર, ગયા વર્ષની સરખામણીમાં 53 ટકાનો વધારો

અમદાવાદઃ પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ તેની આવક વધારવા માટે શક્ય તેટલા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે અને તેની ગતિ જાળવી રાખી છે  અમદાવાદ મંડળે 25 જૂન, 2022ના રોજ 86 દિવસમાં કુલ રૂ. 1900 કરોડની આવકનો આંકડો પાર કરી લીધો. જે ગયા વર્ષના સમાન સમયગાળાની રૂ. 1239.73 કરોડની સરખામણીએ 54 ટકા વધુ છે. અમદાવાદ મંડળે આ […]

ટ્રેનના સમયમાં ચોકસાઈ વધવાની સંભાવના,પશ્ચિમ રેલવેમાં થયું આ કામ

ટ્રેનના સમયમાં ચોકસાઈ વધવાની સંભાવના પશ્ચિમ રેલવેમાં થયું આ કામ ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધવાની સંભાવના આજે પણ દેશમાં કરોડોની સંખ્યામાં લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. લોકો રોજના 200-300 કિમી પણ ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે જેમ કે સુરતથી મુંબઈ, અમદાવાદથી રાજકોટ. આ ઉપરાંત પણ પ્રવાસ માટે પણ દેશમાં કરોડોની સંખ્યામાં લોકો ટ્રેનમાં ફરવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code