1. Home
  2. Tag "Western railway"

દિવાળીના તહેવાર પર દેશના આ શહેરોના રેલ્વે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરો વધ્યા

દિવાળઈના પ્રવ પર પ્લેટફોર્મ ટિકિટના દરો વધ્યા અનેક રેલ્વે સ્ટેશનો પર યાત્રીઓની ભારે ભીડ દિલ્હીઃ- દેશભરમાં દિવાળઈના તહેવારની ધામધૂમ પૂર્વક તૈયારીઓ જોવા મળી રહી છે, બહાર રહેતા લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે જેના કારણે રેલ્વે સ્ટેશન અને બસ સ્ટોપ પર યાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે જો કે દિવાળીના પર્વ પર જ […]

પશ્ચિમ રેલવેઃ અમદાવાદ મંડળની 86 દિવસમાં આવક 1900 કરોડને પાર, ગયા વર્ષની સરખામણીમાં 53 ટકાનો વધારો

અમદાવાદઃ પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ તેની આવક વધારવા માટે શક્ય તેટલા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે અને તેની ગતિ જાળવી રાખી છે  અમદાવાદ મંડળે 25 જૂન, 2022ના રોજ 86 દિવસમાં કુલ રૂ. 1900 કરોડની આવકનો આંકડો પાર કરી લીધો. જે ગયા વર્ષના સમાન સમયગાળાની રૂ. 1239.73 કરોડની સરખામણીએ 54 ટકા વધુ છે. અમદાવાદ મંડળે આ […]

ટ્રેનના સમયમાં ચોકસાઈ વધવાની સંભાવના,પશ્ચિમ રેલવેમાં થયું આ કામ

ટ્રેનના સમયમાં ચોકસાઈ વધવાની સંભાવના પશ્ચિમ રેલવેમાં થયું આ કામ ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધવાની સંભાવના આજે પણ દેશમાં કરોડોની સંખ્યામાં લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. લોકો રોજના 200-300 કિમી પણ ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે જેમ કે સુરતથી મુંબઈ, અમદાવાદથી રાજકોટ. આ ઉપરાંત પણ પ્રવાસ માટે પણ દેશમાં કરોડોની સંખ્યામાં લોકો ટ્રેનમાં ફરવાનું […]

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ વિભાગે ટિકિટ ચેકિંગમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

પશ્ચિમ રેલ્વે ડિવિઝને ચેકીંગમાં મેળવી ઉલ્લેખનીય ઉપલબ્ધતા ટિકિટ ચેકિંગમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી  એક અઠવાડિયામાં 81 લાખ રૂપિયાથી વધુ ની આવક અમદાવાદ :પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર અનધિકૃત મુસાફરી પર વિરામ લગાવવા ના ઉદ્દેશ્ય થી નિયમિત ટિકિટ ચેકીંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.1 થી 7 નવેમ્બર 2021 સુધી (એક અઠવાડિયા માં) ચલાવવામાં આવેલ આ પ્રકારના ચેકીંગ […]

પશ્ચિમ રેલવે: અમદાવાદ વિભાગે ટિકિટ વગર ફરતા લોકોને કર્યો દંડ, ટિકિટ દલાલી કરતા લોકો પણ ઝડપ્યા

ઓક્ટોબર મહિનામાં ટિકિટ ચેકિંગમાં નોંધપાત્ર સિદ્ધિ અમદાવાદ વિભાગ ટિકિટ વગર ફરતા લોકોને કર્યો દંડ અમદાવાદ ડિવિઝનને અંદાજે રૂ. 1 કરોડ 80 લાખની આવક અમદાવાદ:સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઑક્ટોબર મહિનામાં અમદાવાદ ડિવિઝનના ટિકિટ ચેકિંગ વિભાગને અંદાજે રૂ. 1 કરોડ 80 લાખની આવક થઈ હતી, જેમાં ટિકિટ વગર, અનિયમિત ટિકિટો, દલાલો દ્વારા છેતરપિંડી અને સ્ટેશન પર અનઅધિકૃત વિક્રેતાઓ સામે સઘન […]

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનની પહેલઃ માલભાડાની ઓનલાઈન ચુકવણીનો પ્રારંભ

અમદાવાદઃ પશ્ચિમ રેલવેએ ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલને આગળ વધારીને રેલવે વપરાશકર્તાઓના લાભ માટે અનેક આઇટી સુવિધાઓ અમલમાં મૂકી છે. આ પહેલની દિશામાં વધુ એક પગલું ભરતાં પશ્ચિમ રેલવેએ ટીએમએસ પર માલભાડા માટે ઓનલાઇન ચુકવણી પ્રણાલીનો સફળતાપૂર્વક અમલ કરીને વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે, આમ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને આ સિસ્ટમનો અમલ કરનારુ ભારતીય રેલવેનું પ્રથમ […]

પશ્વિમ રેલવેએ કોરોનાને લીધે પેસેન્જરો ઘટતા ઘણીબધી ટ્રેનો કેન્સલ કરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કપરા કાળે પરિવહન ક્ષેત્રને પણ અસર કરી છે. લોકો મહત્વના કામ સિવાય બહારગામ જતા નથી. તેથી રેલવે સેવાને પણ મોટી અસર થઈ છે. રેલવે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આગામી આદેશ સુધી મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. સાથે જ આગામી આદેશ […]

ગુજરાતના મુસાફરો માટે સારા સમાચાર, હવે આ રૂટ્સ પર સ્પેશ્યલ ટ્રેનો દોડશે

ગુજરાતના મુસાફરો માટે સારા સમાચાર વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલાક રૂટ પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત તેમાં સુરત-અમરાવતી, ઓખા-તૂતીકોરિન, પોરબંદર-કોચ્ચુવેલી, ઇંદોર-ગાંધીનગર સામેલ નવી દિલ્હી: ગુજરાતના મુસાફરો માટે એક સારા સમાચાર છે. વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલાક રૂટો પર નવી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરત-અમરાવતી, ઓખા-તૂતીકોરિન, પોરબંદર-કોચ્ચુવેલી, ઇંદોર-ગાંધીનગર સામેલ છે. જો કે, આ બધી […]

રેલવેએ મુસાફરોને આપી ખાસ ગિફ્ટ, હવે નહીં પડે આ અગવડ

હવે તમારે ટ્રેનમાં બ્લેન્કેટ સાથે લઇ જવાની જરૂર નથી રેલવેએ એક જર્મ ફ્રી ડિસ્પોઝેબલ બેડરોલ તૈયાર કર્યું છે આ બેડરોલની કિંમત 300 રૂપિયા નિર્ધારિત કરાઇ છે નવી દિલ્હી: જ્યારે પણ તમે રેલવેમાં મુસાફરી કરો છો ત્યારે તમારે સાથે ઓઢવા તેમજ પાથરવાની સામગ્રી લઇને જવું પડે છે પરંતુ હવે તમારે તે કોઇપણ વસ્તુ લઇ જવાની જરૂર […]

મહિલા સશક્તિકરણ, પ્રથમવાર ગુડસ ટ્રેન 3 મહિલા કર્મચારીઓએ દોડાવી

અમદાવાદઃ ભારતમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતા પૂર્વક આગળ વધી રહી છે. ત્યારે હવે મહિલાઓએ પ્રથમવાર ભારતીય રેલવેને ગુડસ ટ્રેન દોડાવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ જાણકારી ટ્વિટર માધ્યમથી આપી છે. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા તાજેતરમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈથી ગુજરાતના વડોદરા સુધી એક માલગાડી દોડાવવામાં આવી હતી. આ માલગાડીની વિશેષતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code