રવિ સીઝનમાં ઘઉંના ઊભાપાકમાં રોગચાળો, જીવાંત અટકાવવા કૃષિ વિભાગની જાહેર કરી માર્ગદર્શિકા
ખેડૂતોએ વધુ જાણકારી માટે ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે, ઘઉંના પાકમાં મોલોનો ઉપદ્રવથી ખેડૂતો પરેશાન, લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવા ભલામણ ગાંધીનગરઃ રાજ્યમાં શિયાળુ એટલે કે રવિ સીઝન મોટા પ્રણામમાં ખેડૂતો દ્વારા ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં ઘઉંના પાકમાં મોલાનો ઉપદ્રવ સહિત રોગચાળાને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. […]


