1. Home
  2. Tag "will be developed"

નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. વર્ષ 2030 સુધીમાં ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 500 ગિગાવોટ તેમજ ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 100 ગિગાવોટ સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે તેમ રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું. વધુમાં તેમણે ઉમેર્યું કે આ નિર્ણયથી અંદાજિત 300 મેગાવોટના પ્રોજેક્ટ […]

નોઈડા ઈન્ટ. એરપોર્ટ નજીક વિકસાવવામાં આવશે પ્રથમ સેમિકન્ડક્ટર પાર્ક

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ સ્થાપવા માટે રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે, યોગી સરકારે સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરી છે, જેના દ્વારા મોટા પાયે રાહત આપવામાં આવી રહી છે. સેમિકન્ડક્ટર પાર્કની સાયલન્ટ ફીચર્સ વિશે વાત કરતાં યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ બે સેમિકન્ડક્ટર ક્લસ્ટર માટે જમીનની ઓળખ કરી છે. પ્રથમ સેક્ટર-10માં 200 એકર જમીન અને બીજી […]

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે

અમદવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા 381.16 કરોડની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સરદાર સરોવર નર્મદા બંધ-એક્તા નગરમાં નિર્માણ પામી […]

વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિકાસ કરાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, વારાણસીનાં વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)ની દરખાસ્તને મંજૂરી આપી હતી, જેમાં નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ, એપ્રોન એક્સ્ટેન્શન, રનવે એક્સ્ટેન્શન, સમાંતર ટેક્સી ટ્રેક અને આનુષંગિક કાર્યો સામેલ છે. એરપોર્ટની પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વર્તમાન 3.9 એમપીપીએથી વધારીને વાર્ષિક 9.9 મિલિયન પેસેન્જર્સ (એમપીપીએ) […]

ગુજરાતના 11 પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં પ્રવાસન સ્થળોનો છેલ્લા કેટલાક વર્ષથી વિકાસ સારા પ્રમાણમાં થયો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું ફાળવી રહી છે. ત્યારે રાજ્યમાં 11 પ્રવાસન સ્થળોને લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ 11 પ્રવાસન સ્થળોનો વધુ વિકાસ કરાશે. રાજ્ય સરકાર દ્વારા 11 નવા પ્રવાસન સ્થળના નામની […]

ગુજરાત બજેટ 2021- વડનગરને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો ઉપર દર વર્ષો મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સરકાર્ દ્વારા રજ્યાના પ્રવાસન અને યાત્રાધામોમાં વિશેષ સુવિધાઓ ઉભી કરાશે. આ ઉપરાંત વડનગરને પ્રવાસન ક્ષેત્રે વિકાસાવવામાં આવશે. ગુજરાત સરકારે બજેટમાં પ્રવાસન ક્ષેત્ર માટે રૂ. 488 કરોડની જોગવાઈ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code