1. Home
  2. Tag "will be opened"

હવે દેશમાં સગીર બાળકોના પેન્શન ખાતા પણ ખોલવામાં આવશે

નવી દિલ્હીઃ હવે દેશમાં સગીર બાળકોના પેન્શન ખાતા પણ ખોલવામાં આવશે. આ માટે ‘NPS વાત્સલ્ય’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં માતાપિતાને પેન્શન ખાતામાં રોકાણ કરીને તેમના બાળકોના ભવિષ્ય માટે બચત કરવાની સુવિધા આપવામાં આવી છે. બાળકના માતા-પિતા ઓનલાઈન અથવા નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને NPS વાત્સલ્ય યોજનાનો લાભ લઈ શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code