1. Home
  2. Tag "will be stopped"

ભારત અને મ્યાંમાર વચ્ચે મુક્ત આવા-ગમનની વ્યવસ્થા બંધ કરાશે

નવી દિલ્હીઃ ભારત અને મ્યાંમાર વચ્ચે મુક્ત આવા-ગમનની વ્યવસ્થા ખતમ કરવામાં આવશે. મુક્ત આવા-ગમન વ્યવસ્થામાં આંતરરાષ્ટ્રીય સરહદની બંને તરફ રહેનાર લોકોને વિઝા વિના એક-બીજાના વિસ્તારમાં 16 કિમી અંદર યાત્રા કરવાની મંજુરી આપવામાં આવી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી કે, પીએમ મોદીનો સંકલ્પ છે કે અમારી સરહદ સુરક્ષિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code