યોગ, નેચરોપથી, અને મેન્ટલ હેલ્થ સાયકોલોજીથી લોકોની સુખાકારીનું ચિંતન ઉપયોગી નિવડશેઃ CM
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસાણા શંકુઝ વોટર પાર્ક ની ડીવાઈન સ્કૂલ ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન કલીનિકલ રિસર્ચ ફોર રોલ ઓફ સાયકોલોજી ,યોગ એન્ડ નેચરોપથી ફોર વેલબીંગના સમાપન સમારોહમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં થયેલું ચિંતન, મનન અને મંથન અમૃત કાળમાં અમૃત સ્વાસ્થ્ય માટેનું પ્રેરક બળ પૂરું પાડશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના લોકપ્રિય […]