શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ પણ કેટલાક વિષયોના પાઠ્ય-પુસ્તકો વિના શિક્ષણ કાર્ય શરૂ
નવા પાઠ્ય પુસ્તકો માટે હજુ મહિનો રાહ જોવી પડશે, વિક્રેતાઓ પુરતો ઓર્ડર આપે છે, છતાં 30 ટકા જ પુસ્તકો મોકલવામાં આવે છે, શાળા પ્રવેશોત્સવ સુધીમાં પુસ્તકો મળવાની શક્યતા નહીંવત અમદાવાદઃ ગુજરાતમાં 9મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કેટલાક વિષયોના પાઠ્ય પુસ્તકો મળતા નથી, ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને આ […]