વર્લ્ડકપ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હારનું કોચ રાહુલ દ્રવિડે બતાવ્યું કઈંક આવું કારણ
દિલ્હી – વિતેલા દિવસના રોજ વર્લડ કપ ફાઇનલ ની મેચ ઓસ્ટ્રેલિયા સામે યોજાઇ જેના ભારતનો પરાજય થયો હતો ત્યાર બાદ અનેક લોકોએ ટીમ ઈન્ડિયા નવ સહાનુભૂતિ આપી હતી . ત્યારે હવે ટીમ ઈન્ડિયાના કોચ એ ઇન્ડિયાની ટીમના હરનું કારણ જણાવ્યું છે . ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હરાવીને છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો છે. ભારતનું […]


