1. Home
  2. Tag "World Homeopathy Day"

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ વિશ્વ હોમિયોપેથી દિવસ પર હોમિયોપેથીક પરિસંવાદનું ઉદઘાટન કરશે

નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ યશોભૂમિ કન્વેન્શનલ સેન્ટર દ્વારકા, નવી દિલ્હીમાં બે દિવસીય વૈજ્ઞાનિક સંમેલનનું ઉદઘાટન કરશે, જેનું આયોજન વિશ્વ હોમિયોપેથી દિવસનાં પ્રસંગે આયુષ મંત્રાલય હેઠળની સ્વાયત્ત ટોચની સંશોધન સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (સીસીઆરએચ) દ્વારા કરવામાં આવ્યું હતું. સંમેલનનો વિષય “એમ્પાવરિંગ રિસર્ચ, એન્હાન્સિંગ પ્રોફિશિયન્સીઃ અ હોમિયોપેથિક સિમ્પોઝિયમ” હશે. આ સંમેલનનો […]

આજે વિશ્વ હોમિયોપથી દિવસ: તાજેતરમાં લોકોનો હોમિયોપથી દવાઓ તરફ વધી રહ્યો છે વિશ્વાસ, આ દવાઓની આડઅસર નહીવત હોય છે

આજે વિશઅવ હોમિયોયેથી દિવસ તાજેતરમાં લોકોનો વધ્યો છે વિશ્વાસ દિલ્હીઃ- વિશ્વભરમાં આજે 10 એપ્રિલના રોજને વિશ્વ હોમિયોપેથી  દિવસ તરીકે મનાવવામાં આવે છે. તાજેતરના સમયમાંકોરોના મહામારી બાદ લોકોનો હોમિયોપેથીમાં  વિશ્વાસ વધતો જોવા મળી રહ્યો  છે, કારણ  આ દવાઓની આડઅસર ઓછી છે અને સાજા થવાની શક્યતાઓ વધુ છે. હોમિયોપેથી ડોક્ટરોનું માનવું છે કે ભરતપુરમાં દરેક બીજા-ત્રીજા દર્દીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code