અમદાવાદની વિમાન દુર્ઘટના પર વિશ્વ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હીઃ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાને લઈને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સહિત ઘણા દેશોના વડાઓએ શોક વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં થયેલા હૃદયદ્રાવક હવાઈ અકસ્માતમાં પોતાના નાગરિકો ગુમાવનારા ભારત, યુનાઇટેડ કિંગડમ, પોર્ટુગલ અને કેનેડાની સરકારો અને લોકો સાથે દક્ષિણ આફ્રિકાની સંવેદનાઓ છે,” રામાફોસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું. […]