કળયુગમાં હનુમાનજી ક્યા છે અને તેમનો પ્રિય મંત્ર કયો હતો?
હનુમાનજીને કળિયુગના દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. માતા સીતાએ હનુમાનજીને અમરત્વનું વરદાન આપ્યુ હતુ, તેથી આજે પણ કળિયુગમાં રહે છે. કળિયુગમાં હનુમાનજીના નિવાસને લઈને ઘણી માન્યતાઓ પ્રચલિત છે. કળિયુગમાં હનુમાનજી ક્યાં રહે છે અને ભક્તોની રક્ષા કરે છે જાણો. હનુમાનજીને કળિયુગની રક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી, તેથી જ તેઓ આજે પણ પૃથ્વી પર નિવાસ કરે […]