1. Home
  2. sanket

sanket

હવે આ પ્રકારના આધાર કાર્ડ નહીં ગણાય માન્ય, UIDAIએ ગ્રાહકોને આપી જાણકારી

હવે આ પ્રકારના આધાર કાર્ડ નહીં ચાલે UIDAIએ ગ્રાહકોની સુરક્ષા માટે લીધો નિર્ણય જાણો ક્યા પ્રકારના આધાર કાર્ડ નહીં ચાલે નવી દિલ્હી: આજે કોઇપણ નાના મોટા સરકારી કે અન્ય કામકાજ માટે આધાર કાર્ડ એક મહત્વનો ઓળખ માટેનો પુરાવો બની ગયો છે. તેથી જ તેનું મહત્વ પણ તેટલું જ વધુ છે. તે અગત્યનું ઓળખનું પ્રમાણપત્ર છે. […]

બીજા રાજ્યમાં છો અને ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવાની છે ચિંતા? તો બેફિકર રહો અને આ રીતે ઘરે બેઠા સરનામું બદલો

બીજા રાજ્યમાં છો અને ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવું છે? તો રહેજો બેફિકર અહીંયા આપેલા સ્ટેપ્સથી ઘરે બેઠા સરનામું બદલો નવી દિલ્હી: આજે આધારકાર્ડની જેમ જ ચૂંટણી કાર્ડને પણ એક મહત્વનો પુરાવો માનવામાં આવે છે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ ચૂંટણી કાર્ડ અતિ આવશ્યક દસ્તાવેજ છે ત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરતી વખતે તમને એ […]

Gmail માટે આ ટિપ્સ-ટ્રિક્સ અજમાવો અને Gmailને વધુ સરળતાપૂર્વક હેન્ડલ કરો

તમે જીમેઇલ ઇનબોક્સને મેનેજ કરી શકો છો તે માટે અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો તેનાથી જીમેઇલ સરળતાપૂર્વક થશે હેન્ડલ નવી દિલ્હી: અત્યારે જો ઇમેઇલ સેવા માટે સૌથી વધુ વપરાતી કોઇ સર્વિસ હોય તો તે ગૂગલની જીમેઇલ સેવા છે. આજે દરરોજ વિશ્વભરમાં કરોડો ઇમેઇલ ગૂગલ જીમેઇલના માધ્યમથી મોકલવામાં આવે છે. આમ તો તમે જ્યારે જીમેઇલ ખોલશો […]

ICC TEST RANKING: વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને થયો ફાયદો, હવે આ ક્રમાંકે

નવી દિલ્હી: ICCએ તાજેતરની ટેસ્ટ રેન્કિંગની સૂચી બહાર પાડી છે. આ ટેસ્ટ રેન્કિંગમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ભારતના ઘાતક બોલર જસપ્રીત બુમરાહે છલાંગ લગાવી છે. આ બંને પ્લેયર્સને રેન્કિંગમાં ફાયદો થયો છે. જો કે, તાજેતરમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીને જે રેન્કિંગમાં ફાયદો થયો […]

મોદી કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય, આ લોકોના ખાતામાં 974 કરોડ રૂપિયા થશે ટ્રાન્સફર

નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમાં લોન લેનારાઓના હિતમાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ 973.74 કરોડ રૂપિયાની ચૂકવણીને મંજૂરી આપી છે. જે લોન ખાતાઓમાં (1.3.2020 થી 31.8.2020) ઋણધારકોને છ મહિના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેના તફાવતની એક્સ-ગ્રેશિયા ચુકવણીની યોજના હેઠળ […]

ચીનની ધમકીથી ફફડી ઉઠ્યું પાકિસ્તાન, આતંકી હુમલામાં માર્યા ગયેલા ચીની નાગરિકો માટે કરોડો રૂપિયાનું વળતર આપવા લાચાર

ચીનની ધમકી સામે ઘૂંટણિયે પડ્યું પાકિસ્તાન હવે આતંકી હુમલામાં માર્યા ગયેલા ચીની નાગરિકો માટે આપશે કરોડોનું વળતર ચીને આપી હતી આવી ધમકી નવી દિલ્હી: આતંકીઓનું આશ્રયદાતા પાકિસ્તાન આર્થિક રીતે ચીનનું જ ગુલામ છે અને હવે આ વાત સાબિત પણ થઇ છે. ચીન પોતાનું ધાર્યું કામ પણ પાકિસ્તાન પાસે પાર પડાવે છે. થોડાક સમય પહેલા પાકિસ્તાનના […]

દિવંગત CDS બિપિન રાવતના ભાઇ વિજય રાવતે ભાજપનો ખેસ કર્યો ધારણ, પીએમ મોદીની કરી સરાહના

દિવંગત CDS બિપિન રાવતના નાના ભાઇ વિજય રાવત ભાજપમાં જોડાયા ભાજપમાં જોડાયા બાદ પીએમ મોદીના બ્રોડ વિઝનના વખાણ કર્યા ભાજપ તેમને ઉત્તરાખંડથી ચૂંટણી લડાવે તેવી શક્યતા નવી દિલ્હી: ગત વર્ષે તામિલનાડુના કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના નાના ભાઇ રિટાયર્ડ કર્નલ વિજય રાવતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં સામેલ […]

જાણો શું હોય છે Teleprompter, કેવી રીતે કામ કરે છે? જેનાથી દિગ્ગજ નેતાઓ આપે છે સંબોધન

નવી દિલ્હી: પીએમ મોદીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા સમિટમાં ભાગ લીધો હતો ત્યારે આ વર્ચ્યુઅલ સમિટ દરમિયાન પીએમ મોદી કોઇ અડચણને કારણે સંબોધન અધવચ્ચેથી જ પડતું મૂકવાની નોબત આવી હતી. હાલમાં સોશિયલ મીડિયામાં આનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. પીએમ મોદીને સંબોધન રોકવું પડ્યું તેમના માટે ટેલિપ્રોમ્પટરને જવાબદાર માનવામાં આવે છે. જો કે પીએમ […]

ઓસ્ટ્રેલિયન ઑપનમાં હાર બાદ સાનિયા મિર્ઝાએ સંન્યાસનું એલાન કર્યું, ચાહકો નિરાશ

સાનિયા મિર્ઝાના ચાહકો માટે નિરાશાજનક સમાચાર સાનિયા મિર્ઝાએ કર્યું સંન્યાસનું એલાન ઓસ્ટ્રેલિય સિઝન રહેશે તેની અંતિમ સિઝન નવી દિલ્હી: સ્ટાર ખેલાડી સોનિયા મિર્ઝાના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. હવે કદાચ તેના ચાહકો સાનિયા મિર્ઝાને ટેનિસ કોર્ટમાં રમતા જોઇ નહીં શકે. હકીકતમાં, સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસને લઇને મોટું એલાન કર્યું છે. આપને જણાવી દઇએ […]

ભારતીય વિચાર મંચ દ્વારા ‘ભારતની આઝાદીના સંઘર્ષ’ પર વિચાર ગોષ્ઠિનું આયોજન

ભારતીય વિચાર મંચ, ગુજરાત દ્વારા વિચાર ગોષ્ઠિનું આયોજન આગામી રવિવારે ઑનલાઇન વિચાર ગોષ્ઠિ યોજાશે દ્વારા ‘ભારતની આઝાદીના સમયના સંઘર્ષ અને સમકાલીન પડકારો’ વિષય પર ગોષ્ઠિ અમદાવાદ: ભારતીય સ્વતંત્રતા ચળવળ એ ભારતમાં બ્રિટિશ શાસન અને ગુલામીનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની એક શ્રેણી હતી. આ ચળવળનો સમયગાળો જોઇએ તો તે વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code