1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

ગુજરાતમાં માવઠાને લીધે કૃષિપાકને થયેલા નુકસાન માટે 10 હજાર કરોડના વળતરની જાહેરાત

CM ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી આપી માહિતી, માવઠાને લીધે મગફળી, કપાસ સહિતના પાકને સારૂએવુ નુકસાન થયુ હતુ, ખેડૂતોને ત્વરિત સહાય મળે તે માટે વ્યવસ્થા ગોઠવાશે ગાંધીનગરઃ ગુજરાતમાં દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદને લીધે કૃષિપાકને સારૂએવુ નુકસાન થયુ હતું. આથી ખેડૂતોમાં વળતરની માગ ઊઠતા રાજ્ય સરકારે એક સપ્તાહમાં સર્વે કરાવવાનો નિર્ણય લીધો હતો. સરકારને […]

પાકિસ્તાન મરીને આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ઓખાની બોટ સહિત 8 માછીમારોનું અપહરણ કર્યુ

પોરબંદર નજીક દરિયામાં માછીમારી કરી રહેલા 8 માછીમારોનુ અપહરણ, 8 માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે, ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની, પોરબંદરઃ દરિયામાં ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલા 8 ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન એજન્સી અપહરણ કરી ગઈ છે. ઓખા પોર્ટની એક ફિશિંગ બોટનું તેના 8 ક્રૂ મેમ્બર્સ સાથે અપહરણ કરી લેવામાં […]

વેરાવળના બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશુટ દરમિયાન 5 લોકો દરિયામાં તણાયા, યુવતી લાપત્તા

વેરાવળના આદરી બીચ પર દૂર્ઘટના બની, સમુદ્રમાં ઊંચી લહેરો યુવતી સહિત પાંચેય યુવાનોને ખેંચી ગઈ, ચાર યુવાનોને બચાવી લેવાયા વેરાવળઃ અરબી સમુદ્રમાં ડિપ્રેશન શમી ગયા બાદ દરિયામાં કરંટ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા યુવતી સહિત પાંચ યુવાનો દરિયાના મોજામાં તણાઈ ગયા હતા. […]

ગાંધીનગરમાં વંદે માતરમનું સામૂહિક ગાન, સ્વદેશી અપનાવવા સામૂહિક શપથ લેવાયા

વંદે માતરમ” ભારતનાં આત્માનો નાદ અને દરેકના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો ધ્વનિ છેઃ CM રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રેરણા ગીત છે, સૌના હૃદયમાં એક આગવું સ્થાન ધરાવે છે, 140 કરોડ ભારતવાસીઓમાં આ ઊજવણીથી રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર થયો છે. ગાંધીનગરઃ વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં દિવાળી બાદ ખરીફ પાકનું ખેડૂતોએ 147 કરોડનું વેચાણ કર્યુ

યાર્ડમાં લાભપાંચમ પછી માવઠાંની સ્થિતિમાં પણ આવક ચાલુ રહી, યાર્ડમાં અનાજ, તેલિબિયા, કઠોળ સહિત જણસીનું રૂ. 99 કરોડના ભાવથી વેચાણ થયું, યાર્ડમાં 25 કરોડની મગફળી, 24 કરોડનો કપાસ અને 80 કરોડના મગ, અડદના સોદા થયા રાજકોટઃ સૌરાષ્ટ્રના આગવી હરોળના ગણાતા રાજકોટના બેડી યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. લાભપાંચમના શુભ મૂહૂર્ત બાદ યાર્ડમાં […]

બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે અંબાજીથી જનજાતિય ગૌરવ યાત્રાનો CMએ કરાવ્યો શુભારંભ

ગૌરવ યાત્રા સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, અંબાજી ખાતેના જીએમડીસી ગ્રાઉન્ડ પર આ ભવ્ય કાર્યક્રમ યોજાયો, CMને રજૂઆત કરવા પહોંચે એ પહેલાં આદિવાસી આગેવાનોની અટકાયત અંબાજીઃ  ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી અને ‘જનજાતિય ગૌરવ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અંબાજીના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતેથી મહત્ત્વપૂર્ણ ‘જનજાતિય ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું […]

લીંબડી નેશનલ હાઈવે પર ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરીનું કૌભાંડ પકડાયુ, 6ની ધરપકડ

હાઈવેની હોટલો-ધાબાઓ પર પેટ્રોલ- ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી ચોરીનું રેકેટ ચાલતુ હતું, ટેન્કરના સીલ તોડીને પેટ્રોલ-ડીઝલ કાઢ્યા બાદ નવા સીલ લગાની દેતા હતા, 20 હજાર લીટરના ટેન્કરમાં 100થી 150 લીટર કાઢે તો કોઈને ખબર પડતી નહોતી સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક કટારીયા ગામ નજીક આવેલા યુપી-બિહાર-મહારાષ્ટ્ર ઢાબા અને હોટલો પર પેટ્રોલ અને ડીઝલના ટેન્કરોમાંથી […]

જુનાગઢમાં એજન્ટનું કામ ન થતા RTO અધિકારી અને ગાર્ડ પર છરી કાઢી હુમલો કરાયો

વાહન ટ્રાન્સફરનું કામ ન થતાં એજન્ટ ભાવિન કરથીયા ઉશ્કેરાયો, ઇન્ચાર્જ RTO સાથે બોલાચાલી બાદ હુમલો કરાયો, કોમ્પ્યુટરનું કીબોર્ડ ખેંચીને નીચે ફેંકી પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરાયું, જૂનાગઢઃ ગુજરાતમાં તમામ આરટીઓ કચેરીઓમાં એજન્ટ પ્રથા નાબુત કરવામાં આવી છે. અરજદારોને ઓનલાઈન સેવા મળી રહે અથવા કેટલાક કામો માટે અરજદારોને રૂબરૂ આરટીઓ કચેરીએ આવવું પડે છે. જો કે આમ […]

વલસાડના ધરમપુરમાં 27મી નવેમ્બરથી ત્રિદિવસીય રાજ્ય સરકારની ચિંતન શિબિર યોજાશે

ચિંતન શિબિરમાં અધિકારીઓ અનુભવ, પડકારો અને ઉકેલો રજૂ કરાશે, મુખ્ય સચિવ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેકટરો ઉપસ્થિતિ રહેશે, તમામ અધિકારીઓ ટ્રેન દ્વારા ધરમપુર પહોંચશે, ગાંધીનગરઃ ગુજરાત સરકારની 12મી ત્રિદિવસીય ચિંતન શિબિર આગામી તા. 27થી 29 નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુરમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારી આ શિબિરમાં રાજ્યના મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ, […]

મહુવા માર્કેટ યાર્ડમાં મગફળીનો ભરાવો થતા ત્રણ દિવસ આવક પર પ્રતિબંધ

રવિવારે સાંજના 4 વાગ્યાથી યાર્ડમાં ખેડૂતો મગફળીના વેચાણ માટે આવી શકશે, યાર્ડમાં મગફળી ઉતારવા માટેની જગ્યા નથી, બે દિવસમાં મગફળીના જથ્થાનો નિકાલ કરી દેવામાં આવશે ભાવનગરઃ જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડમાં મગફળીના પાકની ધૂમ આવક થતાં યાર્ડમાં મગફળી ઉતારવાની જગ્યા નથી. તેથી મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા મગફળીની આવક બે દિવસ માટે બંધ રાખવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code