1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે યાત્રાધામ ઋષિકેશમાં બેઠક યોજશે

નવી દિલ્હીઃ યાત્રાધામ શહેર ઋષિકેશ 11 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક યોજાવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠક ગઢવાલ વિભાગની ત્રણ લોકસભા બેઠકો પર ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઋષિકેશમાં યોજાનારી પીએમ મોદીની આ જાહેર સભાથી ભાજપ હરિદ્વાર, ટિહરી અને પૌરી બેઠકોના સમીકરણોને ઠીક કરવાની આશા રાખી રહી છે. ભાજપને વિશ્વાસ છે કે મોદીની રેલી […]

ભારતમાં વર્ષ 1996 પહેલા લોકસભાની બે કરતાં વધુ બેઠકો પરથી એક ઉમેદવારને ચૂંટણી લડવાની સ્વતંત્રતા હતી

નવી દિલ્હીઃ આઝાદી પછી દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં ઘણી એવી બેઠકો હતી જેના પર નેતાઓ ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડતા હતા. વાસ્તવમાં, આ બે બેઠકોમાંથી, એક બેઠક સામાન્ય અને બીજી આરક્ષિત એટલે કે એસસી-એસટી કેટેગરીની હતી. ઉલ્લેખનીય છે કે અનામત વર્ગને પણ પ્રતિનિધિત્વ મળી રહે તે માટે આવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી હતી. જો કે, વિરોધ […]

ELECTION 2024: ચૂંટણી ચિન્હોની યાદીમાંથી બુલડોઝર દૂર કરાયું, જાણો કારણ…

દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન આ વખતે ચૂંટણી પંચે અપક્ષ ઉમેદવારોને આપવામાં આવેલા ચૂંટણી ચિન્હોની યાદીમાંથી બુલડોઝર હટાવી દીધું છે. જવાબદારોએ આ પાછળ કોઈ ચોક્કસ કારણ જણાવ્યું ન હતું, પરંતુ એવું માનવામાં આવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં બુલડોઝર એક ખાસ જૂથની ઓળખ બની ગયું છે. આથી, તેને દૂર કરવું પડ્યું છે. બીજી […]

સ્કૂલમાં જો તમારા બાળકને પરેશાન કરવામાં આવી રહી હોય તો તેને કેવી રીતે હેન્ડલ કરવું, જાણો

પ્રોત્સાહિત કરો: તેમનો આત્મવિશ્વાસ વધારો. તેમની પ્રશંશા કરો અને તેમની શક્તિઓને યાદ કરાવો. વાત કરો: પહેલા તો તમારા બાળક સાથે બેસીને ખુલીને વાતચીત કરો. પુછો કે સ્કૂલમાં તેમનો દિવસ કેવો રહ્યો અને કોઈ હેરાન તો નથી કરતુ ને. સાથ આપો: બાળકને કહો કે તમે હંમેશા તેમની સાથે છો અને તે એકલા નથી. તેમને સમજાવો કે […]

લોકસભા ચૂંટણીમાં જે લાયક હશે તેને જ ‘જય શ્રીરામ’ના આશીર્વાદ મળશે: સિંગર જુબિન નૌટિયાલે

મુંબઈઃ ભગવાન શ્રી રામના જીવનના ભજન યુવાનોને આકર્ષિત કરે છે, આ ગૌરવની વાત છે. આવવા વાળા સમયમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી છે. હું કોઈ રાજકીય પક્ષને સમર્થન નથી આપતો પણ ચોક્કસ કહી શકું છું કે જે પક્ષ લાયક છે તેને ચૂંટણીમાં ભગવાન શ્રી રામના આશીર્વાદ ચોક્કસ મળશે. જુબિને પહેલીવાર લોકસભા ચૂંટણીને લઈને પોતાની મનની વાત […]

ઈ-કારનું વેચાણ 91 ટકા વધ્યું, 2023-24માં 9.47 લાખથી વધારે ઈ-ટુ-વ્હીલરનું વેચાણ થયું

નવી દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રિક કારનું છૂટક વેચાણ 2023-24માં વાર્ષિક ધોરણે 91.37 ટકા વધીને 90,996 યુનિટ થયું છે. 2022-23માં કુલ 47,551 ઈ-કારનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (FADA)ના ડેટા મુજબ, ગયા વિત્ત વર્ષમાં છૂટક બજારોમાં કુલ 9,47,087 ઈ-ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. આ આંકડો 2022-23માં વેચાયેલા 7,28,205 ઈ-ટુ-વ્હીલર કરતાં 30.06 ટકા વધુ છે. આ […]

ઠગાઈનું ખોફનાર કૃત્યઃ વીડિયો કોલ મારફતે વકીલને કપડા ઉતાવીને બે દિવસ સુધી બંધક બનાવી 10 લાખ પડાવાયાં

નવી દિલ્હીઃ ભારતમાં ઓનલાઈન છેતરપિંડી ધીમે ધીમે ખૂબ જ ભયાનક અને ખતરનાક બની રહી છે. રોજ-રોજ લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. ઓનલાઈન સ્કેમનો એક મામલો સામે આવ્યો છે જે ખૂબ જ ડરામણો છે. મામલો બેંગ્લોરનો છે, સાયબર સ્કેમર્સે મહિલા વકીલના કપડા વીડિયો કોલ પર ઉતરવાયા અને તેને બે દિવસ સુધી બંધક બનાવી હતી. સ્કેમરએ […]

સ્કેમ વાળી લિંક પર કરવા પર મળશે વોર્નિંગ, આવી રહ્યું છે નવુ અપડેટ

ગૂગલ તેની મેસેજિંગ એપ Google Messageને લઈને ઘણુ કામ કરી રહ્યું છે. આજકાલ સ્પામ ખુબ મોટી સમસ્યા બની ગઈ છે. સ્પામ કોલ્સથી લઈને સ્પામ મેસેજ સુધી લોકો હદથી વધારે પરેશાન થઈ ગયા છે. પણ તેનું કોઈ સમાધાન નજર આવી રહ્યું નથી. ગૂગલ તેના સ્તર પર સ્પામને રોકવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. નવુ અપડેટ […]

IPEF: સ્વચ્છ અર્થતંત્ર રોકાણકાર ફોરમની પ્રથમ બેઠક સિંગાપોરમાં યોજાશે

નવી દિલ્હીઃ ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) 5-6 જૂને સિંગાપોરમાં તેના પ્રથમ સ્વચ્છ અર્થતંત્ર રોકાણકાર ફોરમનું આયોજન કરશે, એમ વાણિજ્ય વિભાગે જણાવ્યું હતું. વિભાગે બેઠકમાં ભાગ લેવા માટે સ્થાનિક આબોહવા અને તકનીકી સાહસિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. મે 2022 માં શરૂ કરાયેલ, ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી (IPEF) માં 14 ભાગીદારોનો સમાવેશ થાય […]

નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સનું 94 વર્ષની વયે નિધન, 2013માં પુરસ્કાર એનાયત કરાયો હતો

નવી દિલ્હીઃ ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સ, જેમની બ્રહ્માંડમાં શોધાયેલ કણની થિયરીએ વિજ્ઞાનને બદલી નાખ્યું હતું અને અડધી સદી પછી નોબેલ પારિતોષિક વિજેતા દ્વારા સમર્થન મળ્યું હતું તેમનું 94 વર્ષની વયે અવસાન થયું હતું. પીટર હિગ્સ, યુરોપિયન વૈજ્ઞાનિક જેમણે હિગ્સ બોસોન (ગોડ પાર્ટિકલ)નું વર્ણન કરવા માટે 2013નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવ્યું હતું. પ્રખ્યાત વૈજ્ઞાનિકના મૃત્યુની પુષ્ટિ કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code