1. Home
  2. Revoi

Revoi

વાયુસેનાના મહિલા અધિકારીએ રચ્યો ઈતિહાસ, વિંગ કમાન્ડર અંજલિસિંહ બન્યા પહેલા સૈન્ય રાજદ્વારી

વિંગ કમાન્ડર અંજલિ સિંહે રચ્યો ઈતિહાસ વાયુસેનામાંથી સૈન્ય રાજદ્વારી બનનારા પહેલા મહિલા અધિકારી વિંગ કમાન્ડર અંજલિ સિંહ ભારતીય વાયુસેનાના એવા પહેલા મહિલા અધિકારી બની ગયા છે કે જેઓ વિદેશમાં ભારતીય મિશનમાં એક સૈન્ય રાજદ્વારી તરીકે તેનાત રહેશે. વિંગ કમાન્ડર અંજલિ સિંહને 10મી સપ્ટેમ્બરે રશિયામાં ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી એર એટેચ તરીકે તેનાત કરવામાં આવ્યા છે.

POKના મુઝફ્ફરાબાદની રેલીમાં પાકિસ્તાની પીએમ ઈમરાનખાન નિયાઝી સામે સૂત્રોચ્ચાર કરનાર સ્ટૂડન્ટ્સ સામે FIR

પીઓકેમાં ઈમરાનખાન વિરુદ્ધ સૂત્રોચ્ચારનો મામલો ગો નિયાઝી ગો- સૂત્રોચ્ચાર કરનાર સામે એફઆઈઆર મુઝફ્ફરાબાદ રેલીમાં સ્ટૂડન્ટ્સે કર્યો હતો સૂત્રોચ્ચાર પીઓકેના પાટનગર મુઝફ્ફરાબાદમાં એક જાહેરસભાને સંબોધિત કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ રેલીમાં એકઠી થયેલી ભીડે ગો-નિયાઝી-ગો-ના સૂત્રો પોકાર્યા હતા. પાકિસ્તાનના મીડિયાનો રિપોર્ટ છે કે મુઝફ્ફરાબાદની રેલી દરમિયાન ઈમરાન ખાન વિરુદ્ધ […]

ભારતના રાષ્ટ્રપિતાની 150મી જયંતી પર ઈઝરાયલમાં મહાત્મા ગાંધીના નામે ચોકનું નામકરણ

2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઈઝરાયલમાં ગાંધીજીના નામ પર ચોકનું નામકરણ કિરયાત ગતમાં ગાંધીજીના નામ પર ચોકનું નામ રખાયું મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં સોમવારે ઈઝરાયલના દક્ષિણી શહેર કિરયાત ગતના એક વિખ્યાત ચોકનું નામ ગાંધીજીના નામ પર રાખવામાં આવ્યું છે. ઈઝરાયલના દક્ષિણમાં કરિયાત ગત એક નાનકડું શહેર છે. અહીં યહુદી સમુદાયના લગભગ 3000 ભારતીયો […]

પ્રયાગરાજ ખાતે મળી મહાભારત કાળની સુરંગ, શું પાંડવો લાક્ષાગૃહ કાંડમાં અહીંથી જ નીકળ્યા હતા?

પ્રયાગરાજમાં મહાભારતકાલિન અવશેષો મળ્યા લાક્ષાગૃહ કાંડની સુરંગ મળી હોવાનો દાવો ચર્ચામાં મહાભારત કાળની કથામાં આજે પણ દરેક ભારતવાસીઓને બેહદ દિલચસ્પી છે અને લોકો તેના સંદર્ભે જાણવા માટે હંમેશા ઉત્સુક રહ્યા છે. આના કારણે તીર્થનગરી પ્રયાગરાજમાં મહાભારત કાળના લાક્ષાગૃહ જંગલને ફરીથી ચર્ચામાં આવી ગયું છે. કેટલાક દિવસો પહેલા ત્યાં ખોદકામમાં એક ખંડેરમાં પથ્થરોની સુરંગ જોવા મળી. […]

ઋષભ પંતે પોતાની ભૂલોની હદ વટાવીઃ-કોચ શાસ્ત્રીએ આપી આ ચેંતવણી

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ છેલ્લે કહેવું જ પડ્યું કે,ઋષભ પંત જો વેસ્ટ ઈન્ડિઝ વખતે ફરી તેમની ભુલોનું પુનરાવર્તન કરશે તો તેમણે તેની કિંમત ભોગવવી પડશે,શાસ્ત્રીએ કહ્યું કે,આ યૂવા વિકેટ કીપર બલ્લેબાજે વેસ્ટ ઈન્ડિઝ મુલાકાત વખતે અમને નિરાશ કર્યો છે,તેઓ સીરીઝના ત્રીજા વન-ડે મેચમાં પ્રથમ બોલમાં જ આઉટ થઈ ગયા હતા. રવિ શાસ્ત્રીએ કહ્યું […]

અભિનેત્રી સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેંડ ફિલ્મ મેકર મુદસ્સરે તેમના બ્રેકઅપને લઈને કર્યો ખુલાસો

બૉલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સાથે બ્રેકઅપ થયા પછી ડાયરેક્ટર મુદસ્સર અઝીઝને ફરી એકવાર પ્રેમ થયો છે,તેના બીજા લવમાં તેની ડ્રીમગર્લ હુમા કુરૈશી છે,આ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે,હુમા કુરૈશી પર મુદસ્સરે પોતાની પસંદ ઉતારી છે,પરંતુ આ પહેલા મુદસ્સરની લાઈફમાં એક એવો ટર્નિગં પોઈન્ટ આવ્યો હતો કે તેનું સુષ્મિતા સેન સાથે બ્રેકઅપ થઈ ગયુ હતુ,બ્રેકઅપ […]

બોયફ્રેંડની મજાક ઉડાવનારા ટ્રોલર્સની નેહા પેંડસેએ બોલતી બંધ કરીઃટ્રોલર્સને કંઈક આવો આપ્યો જવાબ

‘મેં આઈ કમ ઈન મેડમ’ અને ‘બિગબૉસ 12’ ફેઈમ ટીવી એક્ટ્રેસ નેહા પેંડસે પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણા દિવસથી ચર્ચામાં છે,તે હાલ શાર્દૂલ સિંહને ડેટ કરી રહી છે કહેવમાં આવી રહ્યું છે કે તે શાર્દૂલ સાથે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે, નેહાએ તેના બાયફ્રેંડ સાથેના થોડા ફોટોઝ સોશિયલ મીડિયામાં શૅર કરીને પોતાની રિલેશનશીપનો […]

ચીન અને બાંગ્લાદેશની સાથે મળીને કામ કરશે ભારતનું આયુષ મંત્રાલય

21 ઓગસ્ટે બાંગ્લાદેશી ડેલિગેશન આવ્યું હતું દિલ્હી 12 ઓગસ્ટે બીજિંગમાં ભારત-ચીન વચ્ચે થયો છે એમઓયૂ આગામી ત્રણ માસમાં 4 હજાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખુલશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની યોજના આયુષ્માન ભારત હેઠળ આયુષ મંત્રાલય દેશમાં આગામી ત્રણ માસની અંદર ચાર હજાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખોલશે. ડિસેમ્બર-2019 સુધી દેશના વિભિન્ન રાજ્યોમાં આ હેલ્થ એન્ડ […]

નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહની નિયુક્તિ સામેની અરજી નામંજૂર

વાઈસ એડમિરલ બિમલ વર્માએ નિયુક્તિને પડકારી હતી આર્મ્સ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં દાખલ કરવામાં આવી હતી અરજી 31 મેના રોજ 24મા નૌસેના પ્રમુખ બન્યા હતા એડમિરલ કરમબીર સિંહ એડમિરલ કરમબીર સિંહ નવેમ્બર-2021 સુધી રહેશે નૌસેના પ્રમુખ ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહની નિમણૂક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી છે. આર્મ્સ ફોર્સિસ ટ્રિબ્યૂનલે આ અરજીને […]

મદરસામાંથી ફરાર થવાની કોશિશ કરી તો સગીરોને સાંકળથી કર્યા કેદ! બેન્ચ સહીત ભાગી ગયા બાળકો

ભોપાલની મદરસાના સગીરોને પ્રતાડિત કરવાનો મામલો પોલીસે જુવેનાઈલ એક્ટ હેઠળ ગુનો નોંધી શરૂ કરી કાર્યવાહી પોલીસે મદરસાના સંચાલક અને શિક્ષકની કરી ધરપકડ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના અશોકા ગાર્ડન વિસ્તારમાં આવેલી એક મદરસામાં સગીરોને પ્રતાડિત કરવાનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવે છે કે આ ખુલાસો ત્યારે થયો છે, જ્યારે બેંચમાં સાંકળથી બાંધેલો એક બાળક તે બેન્ચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code