1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

રાજધાની દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવા ભાજપના સાંસદે કરી માંગણી

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: કેરલનું નામ કેરલમ કરવાની કેન્દ્ર સરકારની કેબિનેટે મંજુરી આપ્યા બાદ હવે દિલ્હીના ચાંદની ચોકના ભાજપના સાંસદ અને કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવાની વિચારણા કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીનું નામ બદલવાની […]

શિવરાજસિંહે રાજ્યોને ખેડૂતોના કલ્યાણ માટે ફાળવેલા ભંડોળ બાબતે કરી ખાસ અપીલ

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 31 માર્ચ સુધીમાં ખેડૂતોના કલ્યાણ માટે રાજ્યોને ફાળવવામાં આવેલા ભંડોળનો 100% ઉપયોગ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે નવી દિલ્હીમાં અનેક રાજ્યોના કૃષિ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને […]

આઠમાં ધોરણના NCERTના પુસ્તકમાં ન્યાયતંત્ર વિશેનું પ્રકરણ સુપ્રીમ કોર્ટને ન ગમ્યું, કેસ ચલાવશે

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી, 2026: chapter on judiciary in the NCERT book NCERTના ધોરણ 8ના પુસ્તકમાં ન્યાયતંત્ર વિશે પ્રકરણ ઉમેરાયું તે સુપ્રીમ કોર્ટને ગમ્યું નથી અને આ બાબતની નોંધ લેવામાં આવી છે. મુખ્ય ન્યાયમૂર્તિએ આ બાબતની જાતે નોંધ લઈને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, ન્યાયતંત્ર વિશે આવું લખવાનો કોઈને અધિકાર નથી. આઠમા ધોરણના પુસ્તકમાં ‘ન્યાયિક […]

કૃષિ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ભારત અને કેન્યાએ સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજી

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: ભારત અને કેન્યાએ કૃષિ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજી હતી. તેની સહ-અધ્યક્ષતા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ અજિત કુમાર સાહુ અને કેન્યાના વિદેશ મંત્રાલય અને વિદેશી ડાયસ્પોરા બાબતોના પ્રતિનિધિ સ્ટીફન રોનોએ વર્ચ્યુઅલ રીતે કરી હતી. બેઠકમાં ચર્ચા થયેલા મુખ્ય મુદ્દાઓ બંને પક્ષોએ […]

નાગરિકોનું સ્વાસ્થ્ય એ સામૂહિક જવાબદારી છે: રાષ્ટ્રપતિ મુર્મુ

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે નાગરિકોનું સ્વાસ્થ્ય એક સામૂહિક જવાબદારી છે. તેમણે કહ્યું કે ગરીબમાં ગરીબ વ્યક્તિ માટે પણ સમયસર અને પૂરતી તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા માટે દરેકે સાથે મળીને કામ કરવું જોઈએ. ગઈકાલે, રાષ્ટ્રપતિએ મુંબઈની પી.ડી. હિન્દુજા હોસ્પિટલમાં “જીવન બચાવો અને સ્વસ્થ ભારતનું નિર્માણ” નામનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

🌟 દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય 🌟 બુધવાર, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત ✨ જ્યોતિષીય અને પૌરાણિક મહત્વ 📜 પૌરાણિક મહત્વ: રોહિણી નક્ષત્ર: પ્રજાપતિ (બ્રહ્મા) દ્વારા શાસિત. પૌરાણિક કથાઓ અનુસાર, રોહિણી ચંદ્ર દેવની સૌથી પ્રિય પત્ની છે. તે સુંદરતા, ચુંબકત્વ, ફળદ્રુપતા અને કૃષિનું પ્રતિનિધિત્વ કરે છે. આજનો દિવસ સર્જનાત્મક કાર્યો અને વિકાસ […]

ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીના ફેન બન્યા પવન સિંહ

પટના, 24 ફેબ્રુઆરી 2026: ભોજપુરી સિનેમાના ‘પાવર સ્ટાર’ તરીકે ઓળખાતા પવન સિંહ ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે પોતાની કોઈ ફિલ્મ માટે નહીં પણ ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરવા બદલ. ઝિમ્બાબ્વેમાં અંડર-19 સ્તરે શાનદાર પ્રદર્શન કરી ભારતને ગૌરવ અપાવનાર વૈભવ સૂર્યવંશીના ડાન્સ વીડિયો પર પવન સિંહે પોતાની ખુશી વ્યક્ત કરી છે. […]

ભાવનગર – મુંબઈ વચ્ચે વિમાનસેવા શરૂ થશે, આવતીકાલ 25 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા નવી દિલ્હી/ભાવનગર, 24 ફેબ્રુઆરી, 2026 ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીને કરેલી રજૂઆતને પરિણામે સફળતા મળી છે.આગામી તા. ૨૯ માર્ચથી ભાવનગરથી […]

કેરળ સ્ટોરી-2: એ યુવક અધિકારી હોવાનું જણાવી હિન્દુ નામ ધારણ કરીને આવ્યો હતો…પરંતુ

નેશનલ શૂટર તારા સહદેવે વર્ણવી પોતાની આપવીતી; ‘મારો કેસ પ્રોપેગેન્ડા નથી, સત્ય છે’ નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી, 2026 – Kerala Story-2 કેરળ સ્ટોરી ભાગ-1 ફિલ્મની ભયાનક વાસ્તવિકતા હજુ ભારતીયોના દિલોદીમાગ ઉપર છવાયેલી છે ત્યારે આ અઠવાડિયે રિલીઝ થઈ રહેલી કેરળ સ્ટોરી ભાગ-2ની વાસ્તવિક વાતો વધુ એક વખત ભારતીયોને હચમચાવશે એવું જણાય છે. આ ફિલ્મ હાલમાં ભારે […]

કેરલ હવે કેરલમ તરીકે ઓળખાશે, કેન્દ્ર સરકારે નામ બદલવાની આપી મંજુરી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય કેબિનેટે કેરલનું નામ બદલીને કેરલમ કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે, જ્યારે ભાષાના આધાર ઉપર રાજ્યનું નિર્માણ થયું ત્યારથી જ આ માંગણી હતી કે, કેરલની જગ્યાએ નામ કેરલમ હોવુ જોઈએ. આ માંગને કેબિનેટે સ્વિકારી લીધી છે. આ પગલુ આ વર્ષે કેરલમાં થનારી વિધાનસભાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code