1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

બીએમસીમાં પહેલીવાર ભાજપના મેયર તરીકે રીતુ તાવડે બિનહરીફ ચૂંટાયા

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ભાજપના કાઉન્સિલર રિતુ તાવડે બિનહરીફ ચૂંટાયા. શિવસેના (UBT) દ્વારા ઉમેદવાર ન ઉભા રાખવાના નિર્ણય બાદ, ચાર દાયકામાં આ પહેલી વાર છે કે મુંબઈના મેયર તરીકે ભાજપના ઉમેદવાર ચૂંટાયા છે. આ ચૂંટણી બિનહરીફ થતાં, સૌથી ધનિક મ્યુનિસિપલ સંસ્થા પર ઠાકરે પરિવારનો 25 વર્ષનો દબદબો સમાપ્ત થયો. […]

લોકસભામાં રાહુલ ગાંધીનો હૂંકાર, ભારતીય ડેટા એ સૌથી મોટી સંપત્તિ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ગૃહમાં આક્રમક અંદાજમાં ભાષણ આપતા કેન્દ્રની મોદી સરકાર અને અમેરિકાની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. લાંબા વિવાદ બાદ ગૃહને સંબોધતા રાહુલે દાવો કર્યો હતો કે, મોદી સરકારે અમેરિકાના દબાણમાં આવીને એવી ટ્રેડ ડીલ કરી છે જેનાથી ભારતના હિતો જોખમાઈ રહ્યા છે. તેમણે ચેતવણી […]

કાશ્મીર ઘાટીમાં 14 ફેબ્રુઆરી સુધી આર્મીને હાઈએલર્ટ રહેવા તાકીદ કરાઈ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: કાશ્મીર ખીણમાં આતંકવાદી હુમલાની ભિતિ સેવાઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓએ કાશ્મીર ઘાટીમાં સંભવિત આતંકી હુમલાની શકયતાને લઈને ચેતવણી જાહેર કરી છે. એજન્સીઓની ઈનપુટ બાદ સુરક્ષા દળોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યાં હતા. તા. 11થી 14મી ફેબ્રુઆરી વચ્ચે કેટલીક સંવેદનશીલ તારીખો પણ આવી રહી છે. જેથી સુરક્ષાદળો દ્વારા કાશ્મીર ઘાટીમાં સુરક્ષા […]

ઓમ બિરલાની ચેમ્બરમાં જઈને તેમનું અપમાન કરાયું, કોંગ્રેસના સાંસદો સામે રિજિજૂએ કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રવાસની નોટિસ આપી છે. આ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ શરૂ થયાં છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કરીને આકરા પ્રહાર કર્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક સાંસદો સ્પીકરની ચેમ્બરમાં ગયા અને તેમની સામે […]

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં મુખ્યમંત્રી ઉમરના નિવેદન પર હોબાળો

શ્રીનગર, 11 ફેબ્રુઆરી 2026: જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં સતત બીજા દિવસે પણ હોબાળો જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પાસેથી તેમના વિરુદ્ધ કરવામાં આવેલી “અસંસદીય” ટિપ્પણી બદલ માફી માંગી અને પછી વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ, ભાજપના ધારાસભ્ય શામ લાલ શર્મા ઉભા થયા અને માંગ કરી કે ગૃહના […]

આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પાસે એક ટ્રોમા સેન્ટર સ્થાપિત કરાશે

લખનૌ, 11 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશ સરકાર આગ્રા-લખનૌ એક્સપ્રેસવે નજીક એક ટ્રોમા સેન્ટર સ્થાપિત કરશે, જે માર્ગ અકસ્માતો અને અન્ય કટોકટીમાં ઘાયલ થયેલા લોકોને ઝડપી અને સારી સારવાર પૂરી પાડશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ મેડિકલ યુનિવર્સિટી, સૈફઈ (ઇટાવા) ના બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠકની અધ્યક્ષતામાં યુનિવર્સિટીમાં 250 બેડનું લેવલ-વન ટ્રોમા સેન્ટર સ્થાપવાનો નિર્દેશ આપ્યો હતો. […]

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીથી દૂર રહેશે

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નૈતિક ધોરણે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી વિપક્ષ દ્વારા તેમની સામે રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. વિપક્ષે બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી, જે લોકસભાના મહાસચિવને સુપરત કરવામાં આવી છે. લોકસભા સચિવાલયના સૂત્રોના […]

રિયાધમાં યોજાયેલા વર્લ્ડ ડિફેન્સ શોમાં ભારતે પોતાની સ્વદેશી સંરક્ષણ શક્તિનું પ્રદર્શન કર્યું

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં યોજાયેલા વર્લ્ડ ડિફેન્સ શો 2026માં ભારતે પોતાની સ્વદેશી સંરક્ષણ શક્તિનું પ્રદર્શન કર્યું હતું. 8 અને 9 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલા આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એક ખાસ પ્રતિનિધિમંડળે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. તેમણે આ કાર્યક્રમમાં […]

ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ભારતની સ્થિતિ સુધરી, અમેરિકા-યુરોપમાં ગ્રાફ વધ્યો

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: વિશ્વભરમાં ભ્રષ્ટાચારની સ્થિતિ અંગે તાજેતરમાં જાહેર થયેલા ‘ગ્લોબલ ટ્રાન્સપરન્સી’ના વાર્ષિક રિપોર્ટમાં ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024ની સરખામણીએ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે ભારતના રેન્કિંગમાં સુધારો થયો છે. બીજી તરફ, વિકસિત ગણાતા અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં ભ્રષ્ટાચારમાં વધારો થતા તેમના સ્કોરમાં ઘટાડો […]

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે અધિકારીઓની બદલી કરાશે

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: દેશના પાંચ રાજ્યોમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણી પંચે (ECI) તૈયારીઓના ભાગરૂપે વહીવટી સ્તરે મોટા ફેરફાર કરવાના નિર્દેશ આપ્યા છે. પંચે અસમ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ચૂંટણી કાર્ય સાથે સીધી રીતે સંકળાયેલા અધિકારીઓની બદલી કરવાના આદેશ જારી કર્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code