1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. એસ્ટ્રો સાયન્સ

એસ્ટ્રો સાયન્સ

ઓફિસમાં રાખો આ રંગના બાપ્પા,વેપાર વધશે અને ઘરમાં પણ થશે પૈસાનો વરસાદ

શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. ભગવાન ગણેશ વિના કોઈ પણ શુભ કાર્ય શરૂ થતું નથી. જ્યોતિષશાસ્ત્રમાં પણ બાપ્પાની પૂજા (ભગવાન ગણેશ પૂજા) કરવાની એક ખાસ પદ્ધતિ છે, જે તમારા જીવનમાં ઘણો સુધારો કરે છે. કહેવાય છે કે જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે તમારા કાર્યસ્થળ પર ભગવાન ગણેશની મૂર્તિ […]

પૂજાની સાથે ઘરમાં વાસ્તુનું પાલન પણ જરૂરી છે, આ છે કારણ

દરેક લોકો જ્યારે પણ કોઈ પણ પ્રકારનું સારુ કામ કરવા જતા હોય ત્યારે પૂજા પહેલા કરતા હોય છે. કોઈ ભગવાન સત્યનારાયણની પૂજા કરતા હોય છે તો કોઈ ગણેશજીનું નામ લઈને ઘરમાં પ્રવેશ કરે છે. જો કે પૂજા કરવાથી દરેક પ્રકારની મોટામાં મોટી સમસ્યાનો અંત આવી જાય છે પણ લોકો એવું પણ માને છે કે જો […]

ખરાબ સપનાથી છો પરેશાન,ભણવામાં નથી લાગતું મન તો ઘરે લઈ આવો Dreamcatcher

ઘણા લોકોને સૂતી વખતે એવા ખરાબ સપના આવે છે કે તેઓ ડરી જાય છે. તે જ સમયે, ઘણા બાળકોને ભણવામાં મન નથી લાગતું અથવા ઘરમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં તમે ફેંગશુઈના ઉપાયોની મદદ લઈ શકો છો. ફેંગશુઈનું ડ્રીમ કેચર ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે, ત્યારે ડ્રીમ કેચરને લઈને કેટલાક ખાસ નિયમો છે. […]

વાસ્તુ ટિપ્સ:ઘરમાં સકારાત્મકતા લાવવા માટે આ 5 ફૂલો અને છોડ લગાવો

વાસ્તુશાસ્ત્રમાં ઘરને સજાવવાના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. આ શાસ્ત્રમાં કેટલાક એવા છોડ અને ફૂલોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ઘરમાં સકારાત્મકતા લાવે છે. આ ફૂલો અને છોડને ઘરમાં લગાવવાથી વિચાર સકારાત્મક રહે છે અને ઘરમાં સારી ઉર્જાનું પણ આગમન થાય છે. તો ચાલો આજે અમે તમને કેટલાક એવા છોડ વિશે જણાવીએ જે ઘરમાં […]

આયુષ્ય કેટલું હશે? હાથની આ રેખાથી જાણો તમારા જીવનનું રહસ્ય

આપણે બધા આપણા જીવન વિશે જાણવા ઉત્સુક છીએ. ખાસ કરીને જ્યારે આપણે પરેશાન હોઈએ છીએ, ત્યારે આપણું પેન્ડિંગ કામ ઘણા પ્રયત્નો પછી પણ પૂરું થતું નથી અથવા આપણું સ્વાસ્થ્ય બગડે છે. જ્યોતિષ શાસ્ત્રના અનેક વિષયોમાં સૌથી રહસ્યમય વિષયો પૈકીનો એક છે સમુદ્ર શાસ્ત્ર. જેમાં શરીરનો આકાર જોઈને કહી શકાય છે કે વ્યક્તિનું ભવિષ્ય કેવું હશે. […]

આ દિશામાં રાખો સોનાની માછલી,ઘરમાં સૌભાગ્ય વધશે,ધન અને સમૃદ્ધિનો પણ લાભ મળશે

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ગોલ્ડફિશને ઘરમાં રાખવાની વાત કરીશું. એવું કહેવાય છે કે માછલી રાખવાથી ઘરમાં ધન અને સુખ-સમૃદ્ધિ આવે છે. માછલીઓના ઉછળ-કૂદથી મનને શાંતિ મળે છે અને તેની સાથે બધી નકારાત્મકતા દૂર થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સોનાની માછલી રાખવી જોઈએ. સોનાની માછલી ઘરનું સૌભાગ્ય વધારવામાં ખૂબ જ મદદગાર છે.ગોલ્ડન ફિશને સૌથી પવિત્ર અને […]

નવા ઘરમાં શાંતિ મેળવવા વાસ્તુને આ રીતે અનુસરો

વાસ્તુ અનુસાર નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તે વાસ્તુ દોષ બની જાય છે. જો કે મોટાભાગના લોકોને આ વાતની જાણકારી પણ હોતી નથી અને તેઓ પાછળથી પસ્તાવો કરતા હોય છે. વાસ્તુને હળવાશથી ન લેવા માટે પણ જાણકાર લોકો કહેતા હોય છે ત્યારે આવામાં જો વાત કરવામાં આવે નવા […]

નરક ચતુર્દશીના દિવસે આ એક જગ્યાએ ચોક્કસથી કરો દીવો,તો જ ઘરમાં થશે ધનનો વરસાદ!

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે નરક ચતુર્દશીના દિવસે નાળાઓ પર દીવા કરવા વિશે વાત કરીશું. નરક ચતુર્દશીના દિવસે દરેક વ્યક્તિએ ઘરના નાળા પાસે ઓછામાં ઓછો એક દીવો પ્રગટાવવો જોઈએ. આ દિવસે નાળાઓ પર દીવા પ્રગટાવવાની આ વ્યવસ્થા આપણને શીખવે છે કે ઘરની અંદર અને તેની આસપાસના તમામ નાળા હંમેશા સ્વચ્છ રહેવા જોઈએ અને પાણીનો નિકાલ ક્યારેય બંધ […]

આ દિશામાં પક્ષીઓની તસવીર રાખવાથી ઘરની કિસ્મત બદલાશે અને આર્થિક લાભ થશે

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરમાં લાગેલ પક્ષીઓની તસવીર વિશે વાત કરીશું.પક્ષીઓની તસવીર ઘરમાં સકારાત્મક પરિણામ લાવે છે. ઘણા લોકોને મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી, તો આવા લોકોએ પોતાના ઘરમાં પક્ષીઓના ચિત્રો લગાવવા જોઈએ. વાસ્તુની દૃષ્ટિએ પક્ષીઓને શુભ માનવામાં આવે છે. જ્યાં પક્ષીઓ હોય તે વાતાવરણ આપોઆપ આનંદમય બની જાય છે. જો કે તમે તમારા […]

શું તમારા હાથમાં પણ આ રેખા છે? તો કઈક આવુ હશે તમારું જીવન, જાણો

સનાતન ધર્મમાં બાળકના જન્મથી લઈને તેના મૃત્યુ પછીની સફર કેવી હશે તેના વિશે પણ જણાવવામાં આવ્યું છે. સનાતન ધર્મ અને તેના વિશે થોડુગણુ જાણનાર વ્યક્તિ જેને આપણે જ્યોતિષ પણ કહીએ છે તેઓ બાળકની જનમ કુંડળી બનાવતા હોય છે, પણ આપણા વડવાઓ એટલે કે આપડા પૂર્વજો એટલા જાણકાર હતા કે તેઓ બાળકના કપાળને જોઈને તો ક્યારેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code