1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. એસ્ટ્રો સાયન્સ

એસ્ટ્રો સાયન્સ

આ દિશામાં બનાવો બારી, ખુલશે ભાગ્ય,વરસશે ભગવાન કુબેરના આશીર્વાદ

આજે આપણે ઉત્તર દિશામાં બારી બનાવવાની વાત કરીશું. છેવટે ઉત્તર દિશામાં બારી કેમ બનાવવી જોઈએ અથવા જો આ દિશામાં બારી બનાવવામાં આવે તો શું થાય? ઉત્તર દિશાને પણ સકારાત્મક ઉર્જાવાળી દિશા માનવામાં આવે છે. ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા કહેવામાં આવે છે. આ દિશામાં બારી બનાવવાથી ભગવાન કુબેરની કૃપા તમારા ઘર, ઓફિસ, મકાન પર […]

લેણ-દેણ અને દેવાથી મુક્ત થવું છે? તો ઘરમાં આ રીતે સેટ કરો બેડ

જીવનમાં વાસ્તુને જાણવું અને તેનું પાલન કરવું એટલું જ જરૂરી છે જેટલું દરેક વ્યક્તિએ ભગવાનને પૂજવુ. આ જ રીતે જેમ આંખ બંધ કરી દેવાથી રાત નથી પડી જતી, એ જ રીતે વાસ્તુની અવગણના કરવાથી તેની અસર બંધ થઈ જતી નથી. આ જ રીતે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે પલંગનું માથું હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશામાં […]

પિરામિડની મદદથી ઘરના વાસ્તુ દોષને કરો દૂર,આ સ્થાન પર રાખવાથી મળશે આ ફાયદા

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કેટલીક વસ્તુઓ ઘરમાં યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો ઘરમાં કોઈપણ પ્રકારનો વાસ્તુ દોષ રહેતો નથી. જે ઘરમાં વાસ્તુ સાચુ હોય ત્યાં હંમેશા સકારાત્મકતા રહે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના ઘરની વાસ્તુને યોગ્ય રાખવા માંગે છે. પરંતુ સમયની દોડમાં આટલું ધ્યાન કોઈ આપી શકતું નથી. પ્રાચીન સમયમાં વાસ્તુશાસ્ત્રની આઠ […]

ધનતેરસ પહેલા બદલાશે શનિની ચાલ,આ 4 રાશિઓની થશે ચાંદી-ચાંદી

આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બર એટલે કે શુક્રવારે ઉજવવામાં આવશે. આ દિવસે ખરીદીનું વિશેષ મહત્વ છે. અમીર હોય કે ગરીબ, દરેક વ્યક્તિ આ દિવસે ખરીદી કરે છે જેથી ઘરમાં સમૃદ્ધિ રહે. આ વખતે ધનતેરસ અને દિવાળી પહેલા શનિ પણ પોતાની ચાલ બદલી નાખશે. શનિ 4 નવેમ્બરે કુંભ રાશિમાં પ્રતિક્રમણથી પ્રત્યક્ષ તરફ જશે એટલે કે તેની […]

સપનામાં ચામાચીડિયું દેખાય તો તેને હળવાશથી ન લેતા

આપણા શાસ્ત્રમાં એટલી બધી વાતો વિશે જણાવવામાં આવ્યું છે કે જેના વિશે વાત કરીએ એટલી ઓછી. દરેક વાતને લઈને જાણકારી અને માહિતી આપવામાં આવી છે અને આ વાતોને માનવા વાળો વર્ગ પણ મોટી સંખ્યામાં છે. ત્યારે જો વાત કરવામાં આવે સપનામાં ચામાચીડિયાના દેખાવાની તો તેને લઈને પણ લોકો એવું માને છે કે તે સારું ન […]

શું તમારા ઘરમાં પણ અરીસાવાળો કબાટ છે? જાણી લો એ હોવું શુભ છે કે નહીં

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે કબાટના દરવાજા પર લગાવેલા અરીસા વિશે વાત કરીશું. આજકાલ ફેશનના જમાનામાં એવા કબાટ આવી રહ્યા છે જેના દરવાજામાં બહારથી કાચ હોય છે, પરંતુ વાસ્તુના નિયમો પ્રમાણે આ બિલકુલ યોગ્ય નથી. કારણ કે નિયમો અનુસાર કબાટ રાખવાની દિશા દક્ષિણ કે પશ્ચિમ હોય છે, જ્યારે વાસ્તુ અનુસાર અરીસો રાખવા માટે પૂર્વ કે ઉત્તર દિશા […]

ઘરમાં આ પ્રકારે વાતાવરણ રાખશો,તો માતા લક્ષ્મી થશે નારાજ,ન કરતા આવી ભૂલ

માતા લક્ષ્મીની કૃપા વરસે તેવી ઈચ્છા તો દરેક લોકો રાખતા જ હોય છે, માતા લક્ષ્મીને પ્રસન્ન રાખવા માટે પણ લોકો અનેક પ્રકારની આજીજી કરતા હોય છે પણ ક્યારેક લોકો એવી ભૂલો કરતા હોય છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં તકલીફો બની રહે છે. જેમ કે સુખ-સમૃદ્ધિની કામના માટે દરેક વ્યક્તિ […]

વાસ્તુની દાંપત્ય જીવન પર કેવી હોય છે અસર ? જાણો

દરેક લોકો ઈચ્છે છે કે તેમના જીવનમાં સુખ શાંતિ બની રહે. દરેક પ્રકારની તકલીફો અને સમસ્યાથી ભગવાન તેમને દુર રાખે આ પ્રકારની પ્રાર્થના લોકો હંમેશા ભગવાન પાસે કરતા રહેતા હોય છે. પણ ક્યારેક ઘરમાં પતિ પત્ની વચ્ચે વાતાવરણ સારું ન રહે તે પાછળ વાસ્તુ પણ જવાબદાર હોઈ શકે છે. જેમ કે જો આ બાબતે વધારે […]

ઘરમાં ક્યારેય આ દિશામાં અરીસો ન લગાવો ! થઈ જાવ સાવધાન,નહીંતર મોટું નુકસાન સહન કરવું પડશે

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઉર્જાનો પ્રવેશ થાય છે. જો ઘરની વાસ્તુ સાચી હશે તો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે. જો ઘરની વાસ્તુમાં ખામી હોય તો નકારાત્મક ઉર્જા ધીમે ધીમે આપણા ઘરમાં પગપેસારો કરવા લાગે છે. ક્યાંક ને ક્યાંક આ ઉર્જા પરિવારના સભ્યો પર પણ તેની અસર દર્શાવે છે.ઘરમાં વાસ્તુ દોષના કારણે પરિવારના સભ્યો એકબીજા સાથે […]

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આ 5 રાશિઓને અપાવશે બમ્પર લાભ,બિઝનેસમાં પણ આવશે જોરદાર તેજી

જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણને એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે, જે તમામ 12 રાશિઓને અસર કરે છે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ મેષ રાશિમાં થવાનું છે કારણ કે આ દિવસે ચંદ્ર મેષ રાશિમાં રહેશે. આ ચંદ્રગ્રહણની અસરથી ઘણી રાશિઓના લોકોને જબરદસ્ત લાભ મળી શકે છે. વર્ષ 2023નું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર શનિવારના રોજ થવાનું છે. આજે ચંદ્રગ્રહણની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code