પિતૃતર્પણના અક્ષિતારક સમો ગ્રંથ ‘સ્થિતપ્રજ્ઞ સરસ્વતીપુત્ર’ : ડૉ. મુકેશ જોષી
પુસ્તક સ્થિતપ્રજ્ઞ સરસ્વતીપુત્રની જાણીતા સર્જક અને પૂર્વ મુખ્ય ઇજનેર ડૉ. મુકેશ જોશીએ સમીક્ષા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, પિતા-પુત્રની જોડી એક જ વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં હોય એ કદાચ ઘણી વાર જોવા મળતો યોગાનુયોગ હોઈ શકે, પરંતુ એક પુત્ર દ્વારા પોતાના સ્વર્ગસ્થ પિતાજીનું ખરું તર્પણ તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાંઓને શબ્દદેહે કંડારીને, ગ્રંથસ્થ કરીને કરવામાં આવે તે […]