1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદને લઈ એલોન મસ્કે સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા તથા સ્પેસએક્સ જેવી કંપનીઓના વડા એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદની વકાલત કરી છે. તેમણે કહ્યું છે કે, વિશ્વના સૌથી મોટા સંગઠન સંયુક્ત રાષ્ટ્રમાં કેટલાક મુદ્દાઓ પર ફેરફાર કરવાની જરૂર છે. ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાને કારણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી […]

ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યા બાદ 500થી વધારે પોઈન્ટનો કડાકો

મુંબઈઃ મંગળવારે શેરબજારમાં કારોબારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી. સારા વૈશ્વિક સંકેતોથી બજારને તેજી જોવા મળી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં ઉત્તમ પરિણામો બાદ ICICI બેન્ક સહિત અન્ય શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેના કારણે સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને ખુલ્યો હતો. નિફ્ટી પણ શરૂઆતના કારોબારમાં 21700ને પાર કરી ગયો હતો. મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન IT, ફાર્મા […]

ભારતના ઈતિહાસમાં પ્રથમવાર શનિવારે ખુલ્યું શેરબજાર

22 જાન્યુઆરીએ ભારતીય શેરબજારમાં કારોબાર બંધ રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને રાખી મહારાષ્ટ્ર સરકારે રજા જાહેર કરી છે, જેથી સોમવારે શેરમાર્કેટમાં કારોબાર નહીં થાય. આ તરફ શનિવારની રજા છતાં આજે શેરબજારમાં કારોબાર ચાલી રહ્યો છે, એવું પહેલીવાર બન્યું છે કે, શનિવાર હોવા છતાં શેરમાર્કેટમાં આખો દિવસ કારોબાર ચાલશે. આજે શેરબજારની શરૂઆત પોઝિટિવ રહી હતી. 600 પોઈન્ટના […]

ભારતીય શેરબજાર આજે શનિવારે પણ ચાલુ રહેશે, જાણો કારણ….

મુંબઈઃ ભારતીય શેર બજારમાં 3 દિવસની મંદી બાદ શુક્રવારે તેજી જોવા મળી હતી. સામાન્ય રીતે શનિવાર અને રવિવારના રોજ શેર બજાર બંધ રહે છે પરંતુ 20મી જાન્યુઆરીના રોજ શનિવારે શેર બજારમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. સ્ટોક એક્સચેન્જ બીએસઈ અને એનએસઈ તરફથી અગાઉ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. એનએસઈના પરિપત્ર મુજબ ડિઝાસ્ટર રિકવરી (ડીઆર) સાઈટ પર સ્વિચ કરવા […]

ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે બંધ, તમામ સેક્ટરમાં તેજી

મુંબઈઃ ભારતીય શેર બજારમાં સતત 3 દિવસની મંદી બાજે શુક્રવારે લીલા નિશાન સાથે બંધ થયું હતું. સેંસેક્સ 496.37 પોઈન્ટના વધારા લાથે 71638.23ના લેવલે બંધ રહ્યો હતો. આમ સેંસેક્સમાં 0.7 ટકાનો વધારો થયો હતો. જ્યારે નિફ્ટી પણ 160.15 પોઈન્ટના વધારા સાથે 21622 પોઈન્ટ ઉપર બંધ થયું હતું. આમ નિફ્ટીમાં પણ 0.75 ટકાનો વધારો થયો હતો. આવતીકાલે […]

શેરબજારમાં ત્રણ દિવસના ઘટાડા બાદ માર્કેટમાં તેજી, બીએસઈમાં 600થી વધારે પોઈન્ટનો ઉછાળો

ભારતીય શેર બજારમાં ત્રણ સત્રના ઘટાડા બાદ આજે જોરદાર બાઉન્સ બેસ જોવા મળ્યો હતો. સેંસેક્સ 596 પોઈન્ટના ઉછાળા સાથે 71786ના સ્તર ઉપર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 152 પોઈન્ટના વધારા સાથે 21615ના લેવલે ખુલ્યો હતો. એનએસઈ ઉપર 60 સ્ટોક્સમાં અપર સર્કિટ લાગી હતી, જ્યારે 12માં લોઅર સર્કિટ હતી. આજે 84 સ્ટોક 52 સપ્તાહના હાઈ ઉપર પહોંચ્યાં […]

વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે આગળ વધવાની શક્યતા: શક્તિકાંત દાસે

નવી દિલ્હીઃ સ્વિત્ઝર્લેન્ડના દાઓસમાં વિશ્વ આર્થિક મંચ (WEF)ના એક કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય આંકડાકીય કચેરી NSOના પહેલા આગોતરા અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે આગળ વધવાની શક્યતા છે. વધુમાં તેઓએ કહ્યું કે, આવનારા વર્ષોમાં ભારતની વિકાસ ગતિ અકબંધ રહેશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે CII […]

અગ્રણી મહિલા સ્ટાર્ટ-અપ્સ અને યુનિકોર્ન સાથે રાષ્ટ્રપતિજીએ કર્યો સંવાદ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં અગ્રણી સ્ટાર્ટ-અપ્સ અને યુનિકોર્નના સ્થાપકો અને સહ-સ્થાપક મહિલાઓનાં જૂથ સાથે વાતચીત કરી હતી. આ બેઠક “ધ પ્રેસિડેન્ટ વિથ ધ પીપલ” પહેલ હેઠળ યોજાઈ હતી, જેનો હેતુ લોકો સાથે ઊંડો સંપર્ક સ્થાપિત કરવાનો અને તેમના યોગદાનને માન્યતા આપવાનો છે. મહિલા ઉદ્યમીઓ સાથે વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે […]

શેર બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, રોકાણકારોને રૂ. 64000 કરોડનું નુકશાન

નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં આજે ગુરુવારે સતત ત્રીજા દિવસે પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેંસેક્સ 314 પોઈન્ટ તુટીને બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ઘટીને 21450 પોઈન્ટ પર આવ્યો હતો. આમ શેર બજારમાં આજે રોકાણકારોના લગભગ 64000 કરોડનું ધોવાણ થયું હતું. ગુરુવારે સેંસેક્સ 313.90 પોઈન્ટ ઘટીને 71186.86 ઉપર બંધ રહ્યું હતું.જ્યારે નિફ્ટીમાં પણ 109.71 […]

સુરત રેલવે સ્ટેશનનો 1,475 કરોડ રૂપિયાના ખર્ચે કાયાકલ્પ થશે

રાજ્યના 87 રેલવે સ્ટેશનમાં આધુનિકરણ કરાશે સુરત રેલવે સ્ટેશનને મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે 2027 સુધીમાં સુરત સ્ટેશનની કામગીરી પૂર્ણ કરાશે અમદાવાદઃ રેલવે મંત્રાલય દ્વારા 1,475 કરોડ રૂપિયાના ખર્ચે સુરત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરાશે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય 87 સ્ટેશનોમાં પણ આધુનિકરણ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ રેલવેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code