1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ભારત અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા થયા સંમત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણ સંબંધો વધારવા, વણવપરાયેલી સંભાવનાઓને સાકાર કરવા અને સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસમાં યોગદાન આપવા સંમત થયા હતા. આ દ્વિપક્ષીય બેઠક પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, બંને નેતાઓએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સતત વેપાર અને રોકાણ વૃદ્ધિનું સ્વાગત કર્યું […]

ભારતીય શેરબજારમાં તેજી, ફાર્મા અને ઓટો સેક્ટરમાં ખરીદી

મુંબઈઃ સોમવારે સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય ઈક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો લીલા નિસાન સાથે ખુલ્યા. શરૂઆતના કારોબારમાં ફાર્મા અને ઓટો સેક્ટરમાં ખરીદી જોવા મળી. સવારે લગભગ 9.32 વાગ્યે, સેન્સેક્સ 504.88 પોઈન્ટ વધીને 74,333.79 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 164.00 પોઈન્ટ વધીને 22,561.20 પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર નિરીક્ષકોના મતે, સેન્સેક્સ 74,550 ની આસપાસ ફરે […]

ભારત આ વર્ષે 800 અબજ ડોલરની નિકાસને પાર કરવાના માર્ગ પર: પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પુનરોચ્ચાર કર્યો છે કે ભારત આ વર્ષે 800 અબજ ડોલરની નિકાસને પાર કરવાના માર્ગ પર છે, જેમાં નોંધપાત્ર હિસ્સો સેવાઓની નિકાસમાંથી આવશે. નિકાસ પ્રમોશન કાઉન્સિલ (EPCs)અને ઉદ્યોગ સંગઠનોને સંબોધતા, મંત્રીએ ખાતરી આપી કે સરકાર અથાક મહેનત કરી રહી છે અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરતી વખતે, વેપારી અને […]

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજયકક્ષા દ્વારા આયોજિત બિઝનેસ સમિટ -4માં 2 લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લેશે

અમદાવાદઃ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજયકક્ષા દ્વારા આયોજિત બિઝનેસ સમિટ -4 આગામી તારીખ 15,16 અને 17 માર્ચ 2024 એમ ત્રણ દિવસ યોજાશે. તે સંદર્ભે આજરોજ વિજ્ઞાનભવન, સાયન્સસિટી, અમદાવાદ ખાતે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ (રાજયકક્ષા)ના મુખ્ય કન્વીનર  ડૉ. યજ્ઞેશભાઈ દવેએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલથી શરૂ થતી બિઝનેસ સમિટ – 4નું ઉદ્ઘાટન તેમજ શુભારંભ ગુજરાત રાજ્યના આદરણીય […]

અસ્થિરતા વચ્ચે રોકાણકારો માટે ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા શેર વધુ આકર્ષક છે: રિપોર્ટ

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં આ દિવસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે, વધુ વળતર આપતા ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા શેરો રોકાણકારો માટે વધુ આકર્ષક બની રહ્યા છે. મૂડીનો બહાર નીકળવો અને કોઈ મોટા નીતિગત સુધારાનો અભાવ આગામી બે ક્વાર્ટરમાં બજાર પર દબાણ ચાલુ રહેવાની શક્યતા છે. કેપ્રિસ ઇન્વેસ્ટમેન્ટ્સ – સ્મોલકેસ મેનેજરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2025-26 ના બીજા […]

જ્યાં સુધી અમેરિકનો આપણું સન્માન નહીં કરે ત્યાં સુધી” યુએસ આયાત પર ટેરિફ ચાલુ રાખશે: કેનેડા

માર્ક કાર્ને કેનેડાના વડા પ્રધાન પદની રેસ જીતી ગયા છે. તેઓ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. કાર્ને એવા સમયે દેશનો કાર્યભાર સંભાળશે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓટાવા સામે વેપાર યુદ્ધ છેડ્યું છે. લિબરલ પાર્ટીના નેતૃત્વની ચૂંટણીમાં કેનેડાની સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નરે ભારે જંગમાં ત્રણ હરીફોને હરાવ્યા. કાર્નેએ ક્યારેય કોઈ ચૂંટાયેલા પદ […]

ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું, બીએસઈમાં 200 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ ગુરુવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. બજારમાં ચારે બાજુ વેચવાલી હતી. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 200.85 પોઈન્ટ અથવા 0.27 ટકા ઘટીને 73,828.91 પર અને નિફ્ટી 73.30 પોઈન્ટ અથવા 0.33 ટકા ઘટીને 22,397 પર બંધ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપમાં લાર્જકેપ કરતાં વધુ ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 361.50 પોઈન્ટ અથવા 0.75 ટકા ઘટીને 48,125.10 […]

મુખ્ય તુવેર ઉત્પાદક રાજ્યોમાં તુવેર ખરીદીમાં વધારો થયો

ભારત સરકારે 15માં નાણા પંચ ચક્ર દરમિયાન 2025-26 સુધી સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA) યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. સંકલિત PM-AASHA યોજના ખરીદી કામગીરીના અમલીકરણમાં વધુ અસરકારકતા લાવવા માટે સંચાલિત છે. જે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવો પૂરા પાડવામાં જ મદદ કરતું નથી, પરંતુ ગ્રાહકોને પોષણક્ષમ ભાવે તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને […]

હીરા ઉદ્યોગમાં મંદી અંગે હીરા ઉદ્યોગ અગ્રણીઓએ મુખ્યમંત્રી સમક્ષ કરી રજૂઆત

ગાંધીનગરઃ હીરા ઉદ્યોગમાં મંદીને લઈને રત્નકલાકારોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના અલગ-અલગ શહેરોના ડાયમંડ એસોસિએશના હોદ્દોદારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક મળી હતી. જેમાં ભૂપન્દ્ર પટેલે કહ્યું હતું કે અમે રત્ન કલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ. આગામી બે દિવસમાં કોઈ એક્શન પ્લાન ચોક્કસ બનાવીશું. છેલ્લાં 50 વર્ષના ઈતિહાસમાં ડાયમંડ ઉદ્યોગમાં સૌથી લાંબી […]

હોળી પહેલા ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું

મુંબઈઃ આજે શરૂઆતના કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે. આજના કારોબારની શરૂઆત મજબૂત રહી, પરંતુ બજાર ખુલતાની સાથે જ વેચાણનું દબાણ વધ્યું અને સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં ઘટાડો થયો. ટ્રેડિંગના પહેલા કલાક પછી, સેન્સેક્સ 0.35 ટકાના વધારા સાથે અને નિફ્ટી 0.31 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. આ શેરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code