1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ખાન ક્વેસ્ટ માટે ભારતીય સેનાની ટુકડી મંગોલિયા પહોંચી

નવી દિલ્હીઃ ભારતીય સેનાની ટુકડી આજે મંગોલિયાના ઉલાનબાતર પહોંચી ગઈ છે, જેમાં 14 થી 28 જૂન 2025 દરમિયાન યોજાનારી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ખાન ક્વેસ્ટનો સમાવેશ થાય છે. આ કવાયતનો હેતુ વિશ્વભરના લશ્કરી દળોને શાંતિ જાળવણી ક્ષમતાઓમાં સહયોગ કરવા અને તેમને વધારવા માટે એકત્ર કરવાનો છે. ખાન ક્વેસ્ટ એક્સરસાઈઝની અગાઉની આવૃત્તિ 27 જુલાઈથી 9 ઓગસ્ટ 2024 […]

DGMO લેફ્ટનન્ટ જનરલ ઘાઈને અપાઈ બઢતી, બન્યા ડેપ્યુટી આર્મી ચીફ

નવી દિલ્હીઃ ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ DGMOલેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ ‘ઓપરેશન સિંદૂર’માં સફળ ભૂમિકા ભજવી હતી, હવે તેમને બઢતી આપવામાં આવી છે. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને હવે ભારતીય સેનાના ડેપ્યુટી આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડેપ્યુટી આર્મી ચીફ તરીકે, તેઓ રણનીતિ બાબતોનું ધ્યાન રાખશે. ડેપ્યુટી આર્મી ચીફ બનવા છતાં, લેફ્ટનન્ટ જનરલ […]

પાકિસ્તાને રાજસ્થાન બોર્ડર ઉપર 413 ડ્રોનથી કર્યો હતો હુમલોઃ બીએસએફ

જયપુરઃ પાકિસ્તાને બાડમેર, જેસલમેર, બિકાનેર અને શ્રીગંગાનગર જિલ્લામાં 413 ડ્રોન હુમલા કર્યા હતા, પરંતુ તે બધાને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. તેમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના ઇન્સ્પેક્ટર જનરલ (રાજસ્થાન ફ્રન્ટિયર) એમએલ ગર્ગે જણાવ્યું હતું. જોધપુરમાં બીએસએફ મુખ્યાલયમાં મીડિયા સાથે વાત કરતા, ગર્ગે પશ્ચિમી સરહદ પર ઓપરેશન સિંદૂર દરમિયાન […]

ભારતીય નૌકાદળ પરંપરાગત રીતે બનેલા ‘પ્રાચીન સ્ટીચ્ડ જહાજો’ ને સામેલ કરશે

ભારતીય નૌકાદળ 21 મે 2025ના રોજ કારવાર સ્થિત નેવલ બેઝ ખાતે એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન પ્રાચીન દરિયાઈ જહાજને સામેલ કરશે અને તેનું નામ જાહેર કરશે. માનનીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત મુખ્ય અતિથિ તરીકે આ સમારોહની અધ્યક્ષતા કરશે, જે ઔપચારિક રીતે ભારતીય નૌકાદળમાં જહાજના સમાવેશને ચિહ્નિત કરશે. આ સ્ટીચ્ડ જહાજ 5મી સદીના વહાણનું પુનર્નિર્માણ છે. […]

અટારી સહિત ત્રણેય બોર્ડર પર BSF જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે રિટ્રીટ સેરેમની ફરી શરૂ થશે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ સામાન્ય થઈ ગયા બાદ હવે આજે મંગળવારે સાંજે 6.30 વાગ્યે BSF જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે રિટ્રીટ સેરેમની ફરી શરૂ થશે. આ ઉપરાંત, ખેડૂતો માટે વાડના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી તેઓ વાડની પેલે પારની જમીનમાં ખેતી કરી શકે. BSFના અધિકારીએ સેરેમની વિશે શું કહ્યું ? BSF અધિકારીઓએ કહ્યું હતું કે, […]

ભારતઃ IMD, CSIR જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓની સુરક્ષા વધારાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ચંદીગઢ, લદ્દાખ, રાજસ્થાન અને ગુજરાત જેવા સરહદી વિસ્તારોમાં સ્થિત વૈજ્ઞાનિક અને તકનીકી સંસ્થાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. નવી દિલ્હીમાં એક ઉચ્ચ-સ્તરીય સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે આ નિર્ણય લીધો હતો. આ બેઠકમાં અનેક વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી […]

અદાની ડિફેન્સએ ભારતમાં સ્વદેશી સબમરીન વિરોધી ગેરીલા યુધ્ધના ઉપાયો ( Sonobuoys) માટે સ્પાર્ટન સાથે વ્યુહાત્મક ભાગીદારી કરી

અમદાવાદ : ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ ઇકોસિસ્ટમ ક્ષેત્રની ભારતની અગ્રણી અદાણી  ડિફેન્સ એન્ડ એરોસ્પેસએ એલબિટ સિસ્ટમની એક ગૃપ કંપની અને આધુનિક સબ મરીન વિરોધી વોરફેર સિસ્ટમ્સ પુરી પાડતી સ્પાર્ટન (ડીલીઓન સ્પ્રિંગ્સ એલએલસી) સાથે સહયોગ માટે બંધન કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય અને વૈશ્વિક બજારો માટે જટિલ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અને અદ્યતન એન્ટિ-સબમરીન વોરફેર (એએસડબ્લ્યુ)ના ઉપાયોની […]

ભારતીય સેનાએ 9-10 મેની રાત્રે હવાઈ હુમલો કર્યોની પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની કબૂલાત

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાના હવાઈ હુમલા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ ભારતમાં ઉજવણીનો માહોલ છે. બીજી તરફ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પહેલી વખત સ્વીકાર્યું છે કે 9-10 મેની રાત્રે રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ભારતીય સેનાએ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ આ હવાઈ હુમલામાં અનેક પાકિસ્તાની એરબેઝ પર મિસાઈલ હુમલા […]

ભારતીય વાયુસેનાને HAL આ વર્ષે 12 તેજસ Mk1A ફાઈટર જેટ સોંપશે

નવી દિલ્હીઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે તે આ વર્ષે ભારતીય વાયુસેનાને 12 તેજસ LCA Mk1A ફાઈટર એરક્રાફ્ટ પહોંચાડશે. અમેરિકન ટેક કંપની GE તરફથી એન્જિનની ડિલિવરી શરૂ થયા પછી આ પ્રક્રિયા શક્ય બની છે. કંપનીએ જણાવ્યું હતું કે પ્રથમ તેજસ Mk1A ફાઈટર એરક્રાફ્ટ આગામી થોડા મહિનામાં તૈયાર થઈ જશે. તે જ સમયે, HAL […]

ભારત સરકાર સંરક્ષણ બજેટમાં વધારો કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. આ ઓપરેશન દ્વારા ભારતે પાકિસ્તાનને તેની તાકાતનો પણ અહેસાસ કરાવ્યો છે. આ દરમિયાન, એક મહત્વપૂર્ણ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. કેન્દ્ર સરકાર સંરક્ષણ બજેટમાં વધારો કરી શકે છે. આનાથી સેના વધુ મજબૂત બનશે. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ભય ફેલાવ્યા બાદ, કેન્દ્ર સરકાર સંરક્ષણ બજેટમાં 50,000 કરોડ રૂપિયાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code