1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઘુસણખોરીને અટકાવવાના એક્શન પ્લાન વિશે શું કહ્યું જાણો

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હી પોલીસના 79મા સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે દિલ્હી પોલીસ કમિશનર શ્રી સતીશ ગોલછા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે તેની સ્થાપનાથી […]

સ્વદેશી નિર્ણાયક ટેકનોલોજી ધરાવતા રાષ્ટ્રો સુરક્ષિત રહેશે અને પોતાને ટકાવી રાખશે: રાજનાથસિંહ

બેંગલુરુ, 16 ફેબ્રુઆરી 2026: રક્ષા મંત્રી રાજનાથ સિંહે, 16 ફેબ્રુઆરી 2026 ના રોજ, બેંગલુરુમાં DRDO ના ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (GTRE) ની મુલાકાત લીધી હતી અને સ્વદેશી સૈન્ય ગેસ ટર્બાઇન એન્જિન વિકાસ સાથે સંબંધિત ચાલુ પ્રોજેક્ટ્સની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમને સંસ્થાના આગામી પ્રોજેક્ટ્સ, ભારતીય ઉદ્યોગ, શિક્ષણ જગત અને R&D સંસ્થાઓ સાથેના સંપર્કો અને સંરક્ષણ […]

હવે ભારતમાં જ બનશે રાફેલની ઘાતક હેમર મિસાઈલ, ફ્રાન્સ સાથે થશે ઐતિહાસિક સમજૂતી

બેંગ્લુરુ, 16 ફેબ્રુઆરી 2026: ભારતની સૈન્ય શક્તિમાં જબરદસ્ત વધારો થવા જઈ રહ્યો છે. આ અઠવાડિયે ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ફાઈટર જેટમાં વપરાતી અત્યંત ઘાતક ‘હેમર’ મિસાઈલોના ભારતમાં જ નિર્માણ માટે એક મહત્વપૂર્ણ કરાર થવા જઈ રહ્યો છે. મંગળવારે બેંગલુરુમાં ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષા મંત્રી કેથરીન વોટ્રિન વચ્ચે યોજાનારા સંરક્ષણ સંવાદમાં […]

અસમના હાઈવે પર ગર્જ્યા ફાઈટર જેટ્સ: PM મોદીનું વિમાન મોરન એરસ્ટ્રિપ પર ઉતર્યું

ગુવાહાટી, 14 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અસમના પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF)નું નિરીક્ષણ કર્યું હતું. ભારત-ચીન સરહદથી માત્ર 300 કિમી દૂર નેશનલ હાઈવે-127 પર બનેલી આ એરસ્ટ્રિપ પર પીએમ મોદીનું C-130 હર્ક્યુલસ વિમાન લેન્ડ થયું ત્યારે રક્ષણની એક નવી ગાથા લખાઈ હતી. મોરન બાયપાસ […]

જમ્મુ-કાશ્મીરઃ સરહદ પાસેથી પાકિસ્તાની ડ્રોન મારફતે આવેલો હેરોઈનનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારતીય સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા અવરચંડાઈ કરવામાં આવે છે. પાકિસ્તાની આતંકવાદીઓની ઘુસણખોરીનો પ્રયાસ તથા ડ્રોન મારફતે હથિયારો અને નશીલા દ્રવ્યો મોકલવાના બનાવો અવાર-નવાર સામે આવે છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભીરતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન તરફથી ડ્રોન મારફતે નશીલા દ્રવ્યો મોકલવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. બે દિવસના સમયગાળામાં ડ્રોન મારફતે ફેંકવામાં […]

ભારત રશિયા પાસેથી 288 નવી S-400 મિસાઈલો ખરીદશે, સુરક્ષામાં થશે વધારો

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: સરહદ પર વધતા જતા પડકારો અને પાકિસ્તાન-ચીન જેવી દુશ્મન તાકાતોને જડબાતોડ જવાબ આપવા માટે ભારત પોતાની સૈન્ય શક્તિમાં અભૂતપૂર્વ વધારો કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એ રશિયા પાસેથી વધારાની 288 જેટલી S-400 સરફેસ-ટુ-એર મિસાઈલો ખરીદવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે […]

ભારતીય નૌકાદળે પહેલી વાર કમ્બાઈન્ડ ટાસ્ક ફોર્સ (CTF) 154ની કમાન સંભાળી

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: હિંદ મહાસાગર ક્ષેત્ર અને તેનાથી આગળ સંયુક્ત દરિયાઈ સુરક્ષા અને ક્ષમતા નિર્માણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવતા એક મહત્વપૂર્ણ વિકાસમાં, ભારતીય નૌકાદળે કમ્બાઈન્ડ ટાસ્ક ફોર્સ (CTF) 154ની કમાન સંભાળી છે, જે કમ્બાઈન્ડ મેરીટાઇમ ફોર્સિસ (CMF) હેઠળ એક મુખ્ય બહુરાષ્ટ્રીય તાલીમ ટાસ્ક ફોર્સ છે. કમાન્ડ પરિવર્તન સમારોહ 11 ફેબ્રુઆરી 2026ના રોજ બહેરીનના […]

ભારતીય વાયુસેના માટે 114 રાફેલ ફાઇટર જેટની ખરીદી કરાશે

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત પૂર્વે સંરક્ષણ ક્ષેત્રે ભારત માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 114 રાફેલ ફાઇટર જેટની ખરીદીને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ સોદાની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ વિમાનો ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ ભારતમાં જ તૈયાર કરવામાં […]

ઓપરેશન સિંદૂરનો અસલી હીરો રાફેલ: એર માર્શલ નાગેશ કપૂર

નવી દિલ્હી, 11ફેબ્રુઆરી 2026: ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતે સમગ્ર વિશ્વને પોતાની સૈન્ય તાકાતનો પરચો આપ્યો છે. પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામેની આ કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાના રાફેલ લડાયક વિમાનોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નાગેશ કપૂરે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, “રાફેલ આ ઓપરેશનનો અસલી હીરો હતો.” એર માર્શલ નાગેશ કપૂરનું આ નિવેદન […]

કાશ્મીર ઘાટીમાં 14 ફેબ્રુઆરી સુધી આર્મીને હાઈએલર્ટ રહેવા તાકીદ કરાઈ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: કાશ્મીર ખીણમાં આતંકવાદી હુમલાની ભિતિ સેવાઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓએ કાશ્મીર ઘાટીમાં સંભવિત આતંકી હુમલાની શકયતાને લઈને ચેતવણી જાહેર કરી છે. એજન્સીઓની ઈનપુટ બાદ સુરક્ષા દળોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યાં હતા. તા. 11થી 14મી ફેબ્રુઆરી વચ્ચે કેટલીક સંવેદનશીલ તારીખો પણ આવી રહી છે. જેથી સુરક્ષાદળો દ્વારા કાશ્મીર ઘાટીમાં સુરક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code