ઈશાન ભારતમાં વાયુસેનાએ 458 નાગરિકોને બચાવ્યા, 9 ટન આવશ્યક સામગ્રી પહોંચાડી
નવી દિલ્હી, 28 જુલાઈ, 2026 – ભારતીય વાયુસેના અસમ અને નાગાલેન્ડના પૂર પ્રભાવિત વિસ્તારોમાં માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કામગીરીમાં તેની ઝડપી પ્રતિક્રિયા આપીને પ્રશંસનીય કામગીરી ચાલુ રાખી છે. છેલ્લા 10 દિવસમાં, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરોએ ફસાયેલા 458 નાગરિકોને બચાવીને સુરક્ષિત બહાર કાઢ્યા છે અને 9 ટનથી વધુ આવશ્યક રાહત સામગ્રી પહોંચાડી છે. પડકારજનક હવામાનમાં […]


