1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ભારતમાં અશાંતિ ફેલાવનારા આતંકીઓને પાકિસ્તાનમાં ઘુસીને ઠાર મરાશેઃ રાજનાશ સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવતિઓને આંજામ આપવાના પ્રવાસ કર્યા બાદ સીમા પાર કરીને ભાગી જનાર વ્યક્તિને ખતમ કરવા માટે ભારત પાકિસ્તાનમાં ઘુસીને મારશે, તેવો દ્રઢ નિર્ધાર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આશરો લેનારો ભારત વિરોધી તત્વોને ભારતની ગુપ્તચર એજન્સી ખાતમો બોલાવતા હોવાનો ચોંકાવનારો દાવો બ્રિટીશ અખબારે દાવો કર્યાં હતો. બ્રિટીશ અખબારના દાવાના […]

પાકિ.માં દુશ્મનોના ખાતમા પાછળ ભારતીય એજન્સીઓની સંડોવણીનો દાવો પાયાવિહોણોઃ ભારત

નવી દિલ્હીઃ પાકિસ્તાનને ભારત તમામ મુદ્દા ઉપર સણસણતો જવાબ આપે છે. સર્જિકલ સ્ટ્રાઈકલ હોય કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપે છે. જ્યારે પડોશી દેશમાં ભારતના દુશ્મનોનો ખાતમો થઈ રહ્યો છે. જેને લઈને બ્રિટિશ અખબારે ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોના ખાતમા પાછળ ભારતનો જ હાથ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. […]

કાશ્મીરઃ ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીને નિષ્ફળ બનાવીને ભારતીય જવાનોએ એક આતંકવાદી ઠાર માર્યો

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ફરી એકવાર આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી છે. સેનાએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયત્રંણ રેખાના રૂસ્તમ પોસ્ટ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેનાની કાર્યવાહીમાં એક આતંકી ઠાર કરાયો છે. મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં આતંકીઓનું એક જૂથ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન સેનાની જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો. અન્ય આતંકીઓને […]

ભારતીય વાયુસેના દ્વારા પાન ઈન્ડિયા ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી સક્રિય કરાઈ

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓની ચાલી રહેલી કવાયત ગગન શક્તિ-24ના ભાગ રૂપે, ભારતીય વાયુસેના (IAF) એરક્રાફ્ટે તાજેતરમાં કાશ્મીર ખીણમાં ઉત્તરીય સેક્ટરમાં ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF)થી સંચાલન કર્યું હતું. મોટી સંખ્યામાં સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાત્રે ચિનૂક, Mi-17 V5 અને ALH Mk-III હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને એર લેન્ડ કરવામાં આવ્યું હતું. IAF અન્ય ક્ષેત્રોમાં […]

ભારતની સંરક્ષણ નિકાસ 21,000 કરોડ રૂપિયાને પારઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે 2023-24માં પહેલીવાર દેશની રક્ષા નિકાસ 21 હજાર કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગઈ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, સિંહે જણાવ્યું હતું કે, સંરક્ષણ નિકાસમાં પાછલા નાણાકીય વર્ષ કરતાં 32 ટકાથી વધુની અદભૂત વૃદ્ધિ જોવા મળી છે. સંરક્ષણ મંત્રાલયે ભારતના સંરક્ષણ ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ […]

ભારતીય તટરક્ષક દળનું જહાજ સમુદ્ર પહેરેદાર ફિલિપાઇન્સનાં મનિલાની ખાડીમાં પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારતીય તટરક્ષક દળનું જહાજ સમુદ્ર પહેરેદાર, એક વિશિષ્ટ પ્રદૂષણ નિયંત્રણ જહાજ, ત્રણ દિવસની મુલાકાતે 25 માર્ચ, 2024ના રોજ ફિલિપાઇન્સના મનિલાની ખાડીમાં પહોંચ્યું. વિશિષ્ટ પ્રદૂષણ નિયંત્રણ જહાજોની યાત્રા એક વ્યાપક પહેલનો ભાગ છે, જેનો ઉદ્દેશ આઇસીજી દરિયાઇ પ્રદૂષણ પ્રતિભાવ ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનો છે તથા ફિલિપાઇન્સ કોસ્ટ ગાર્ડ (પીસીજી) સાથે દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવા ઉપરાંત […]

ભારતમાં રોહિંગ્યાઓ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

નવી દિલ્હીઃ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા રોહિંગ્યાઓ અંગે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ગેરકાયદે રોહિંગ્યા મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને ભારતમાં સ્થાયી થવાનો કોઈ અધિકાર નથી. રોહિંગ્યાઓનું ભારતમાં ગેરકાયદેસર સ્થળાંતર આંતરિક સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ચિંતાનું કારણ છે. રિપોર્ટ અનુસાર, સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં ગેરકાયદેસર […]

વિશ્વ ચકલી દિવસ : ઘર આંગણે કલરવ કરતી ચકલીઓ હવે લુપ્ત થવાના આરે

દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ સાંભળવા મળતો નથી. વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે. ચકલીઓ હવે શહેરમાં તો ભાગ્યે જ જોવા મળે છે. ગામડાઓમાં પણ હવે ચકલીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘણી ઘટી રહી […]

આંધ્રપ્રદેશના બાપટલામાં નેશનલ હાઈવે-16 ઉપર વાયુસેનાના યુધ્ધ વિમાનોએ ઉડાન ભરી

બેંગ્લોરઃ ભારતીય વાયુસેનાના લડાકુ અને પરિવહન વિમાનોએ બાપટલા જિલ્લાના અદંકી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ઇલએફ) એરસ્ટ્રીપ પર કામગીરી હાથ ધરી હતી. એસયુ-30 અને હોક લડવૈયાઓએ સક્રિયતા દરમિયાન ઓવરશૂટ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા, જ્યારે એએન-32 અને ડોર્નિયર પરિવહન વિમાનોએ ઉતરાણ કર્યું હતું અને ત્યારબાદ સ્ટ્રીપ પરથી ઉડાન ભરી હતી. આ સક્રિયતાએ જટિલ […]

ભારતીય સેનાએ એક ખાસ ઉપકરણ વિકસાવ્યું, એક જ સમયે અનેક ટાર્ગેટને નષ્ટ કરી શકાશે

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ મોટી સિદ્ધિ હાસલ કરી છે. સેનાના એક મેજરે એવી ડિવાઈસનું નિર્માણ કર્યું છે જેની મદદથી એક જ સમયે કોઈ સ્થળોને બરબાદ કરી શકાશે. તેમજ આની મદદથી સેનાના જવાનોની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ શકશે. આ આવિષ્કારને પેટન્ટ પણ મળી ચુકી છે. ભારતીય સેનાએ નિવેદન જાહેર કરીને આ ઉપલબ્ધિની જાહેરાત કરી છે. ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code