1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ભારતીય સેનાએ એક ખાસ ઉપકરણ વિકસાવ્યું, એક જ સમયે અનેક ટાર્ગેટને નષ્ટ કરી શકાશે

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ મોટી સિદ્ધિ હાસલ કરી છે. સેનાના એક મેજરે એવી ડિવાઈસનું નિર્માણ કર્યું છે જેની મદદથી એક જ સમયે કોઈ સ્થળોને બરબાદ કરી શકાશે. તેમજ આની મદદથી સેનાના જવાનોની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ શકશે. આ આવિષ્કારને પેટન્ટ પણ મળી ચુકી છે. ભારતીય સેનાએ નિવેદન જાહેર કરીને આ ઉપલબ્ધિની જાહેરાત કરી છે. ભારતીય […]

આતંકવાદ સામેની તડાઈ વધારે વેગવંતી બનાવાઈ, ડિજિટલ ક્રાઈમ મેનેજમેન્ટ સિસ્ટમનો પ્રારંભ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહે આતંકવાદ સામે લડવા ડિજિટલ ક્રાઈમ મેનેજમેન્ટ સિસ્ટમ અને NIA શાખાઓ શરૂ કરી. દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ડિઝાઇન કરાયેલી ડિજિટલ ક્રિમિનલ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (CCMS)નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયું. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કોચીમાં NIAની 2 નવી શાખા કચેરીઓ અને રાયપુરમાં રહેણાંક સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું. શાહે એક મોબાઈલ એપ […]

રાજસ્થાનના પોખરણમાં સ્વદેશી હથિયારોનું PM મોદીએ પ્રદર્શન અને યુદ્ધાભ્યાસ નિહાળ્યું

જયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના પોખરણ ખાતે ત્રિ-સેવા લાઇવ ફાયર અને યુદ્ધ કવાયતના રૂપમાં સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના સમન્વય દ્વારા પ્રદર્શિત ‘ભારત શક્તિ’ના સાક્ષી બન્યા. આ કવાયત ‘ભારત શક્તિ’માં સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓ અને મંચોની શ્રેણીને પ્રદર્શિત કરવામાં આવશે, જેનો આધાર દેશની પરમાણુ પહેલ પર આધારિત છે. તે વાસ્તવિક, સમન્વયયુક્ત, બહુ-ડોમેન કામગીરીઓનું અનુકરણ કરશે, જે જમીન, હવા, સમુદ્ર, […]

જેસલમેર નજીક ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ તેજસ ક્રેશ થયું, પાયલોટનો બચાવ

નવી દિલ્હીઃ રાજસ્થાનના જેસલમેર નજીક ભારતીય વાયુ સેનાના હળવા યુદ્ધ વિમાન તેજસ દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. જો કે, સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. તેજસમાં સવાર પાયલટ સહીસલામત બહાર નીકળ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાનના જેસલમેર નજીક ભારત શક્તિ અભ્યાસ દરમિયાન ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ તેજસ ક્રેશ થયું હતું. આ બનાવની જાણ થતા વાયુસેનાના અધિકારીઓ અને […]

NATOનો 32મો સભ્ય દેશ બન્યો સ્વીડન

નવી દિલ્હીઃ યુરોપિયન દેશ સ્વીડન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે NATOનો 32મો સભ્ય બન્યો છે. મળતી માહિતી અનુસાર, સ્વીડન ઔપચારિક રીતે ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં ટ્રાન્સ-એટલાન્ટિક સૈન્ય જોડાણના 32મા સભ્ય તરીકે જોડાયું છે. સ્વીડનના પ્રધાન મંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન અને યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને એક સમારંભની અધ્યક્ષતા કરી હતી. જેમાં સ્વીડનના NATOમાં જોડાવા માટેનો દસ્તાવેજ સત્તાવાર […]

દેશની સેવામાં ભારતીય વાયુસેનાનું યોગદાન સુવર્ણ અક્ષરે લખાયેલું છેઃ રાષ્ટ્રપતિ મુર્મુ

ગાઝિયાબાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે કહ્યું કે દેશની સેવામાં ભારતીય વાયુસેનાનું યોગદાન ‘સુવર્ણ અક્ષરો’માં લખાયેલું છે અને તે માત્ર એરસ્પેસની સુરક્ષા જ નથી કરી રહ્યું પરંતુ ભારતના અવકાશ કાર્યક્રમોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ભારતીય વાયુસેનાના ચાર એકમોને ‘પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ એન્ડ કલર્સ’ એવોર્ડથી સન્માનિત કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા રાષ્ટ્રપતિજીએ કહ્યું કે મને […]

2028-29 સુધીમાં રૂ. 50,000 કરોડની સંરક્ષણ નિકાસની અપેક્ષાઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હી ખાતે એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત સંરક્ષણ સમિટમાં જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર ભારતીયતાની ભાવના સાથે તેને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાથી ભારતનું સંરક્ષણ ઉપકરણ આજે પહેલા કરતા વધુ મજબૂત છે.” તેમણે વર્તમાન અને અગાઉના પ્રબંધો વચ્ચેના મુખ્ય તફાવત […]

ભારતીય નૌકાદળમાં MH-60R સીહોક હેલિકોપ્ટર સમાવેશ, જાણો તેની વિશેષતા

નવી દિલ્હીઃ ભારતીય નૌસેનાએ MH-60R સીહોક હેલિકોપ્ટરને તેના કાફલામાં સામેલ કર્યું છે. નેવીના આ પગલા બાદ તેની સૈન્ય ક્ષમતામાં વધારો થયો છે. MH-60R સીહોક હેલિકોપ્ટરને નેવલ ચીફ આર હરિ કુમારની હાજરીમાં કોચીમાં INS ગરુડા ખાતે એક સમારોહમાં નેવલ એર સ્ક્વોડ્રનમાં સામેલ કરવામાં આવ્યું હતું. તો ચાલો જાણીએ હેલિકોપ્ટરની ખાસ વિશેષતા વિશે… હેલિકોપ્ટર અત્યાધુનિક સુવિધાથી સજ્જ […]

પંજાબઃ ટાર્ગેટ કિલીંગ માટે આવેલા બબ્બર ખાલસા જૂથના બે આતંકી ઝબ્બે

નવી દિલ્હીઃ દેશ વિરોધી પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન પંજાબના જલંધરમાં ટાર્ગેટ કિલીંગ કરવા માટે આવેલા બબ્બર ખાલસા જૂથના બે આતંકવાદીઓને કાઉન્ટર ઈન્ટેલિજેન્સએ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસે બે પિસ્તલ, ચાર મેગેજીન અને કારતુસ જપ્ત કર્યાં હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર કાઉન્ટર ઈન્ટેલિજેન્સએ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન હાથ ધરીને […]

ભારત આત્મનિર્ભરતા વિના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ વૈશ્વિક મુદ્દાઓ પર સ્વતંત્ર નિર્ણયો લઈ શકતું નથી: રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત આત્મનિર્ભરતા વિના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ વૈશ્વિક મુદ્દાઓ પર સ્વતંત્ર નિર્ણયો લઈ શકતું નથી. આજે નવી દિલ્હીમાં DefConnect 2024 નું ઉદ્ઘાટન કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતે વિકસિત રાષ્ટ્ર બનવા માટે તકનીકી ટોચે પહોંચવું પડશે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને આત્મનિર્ભર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code