1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ગેરકાયદેસર ઘૂસણખોરી અને અસ્વાભાવિક વસ્તી વિષયક ફેરફારોના અભ્યાસ માટે સમિતિની રચના

નવી દિલ્હી, 26 મે 2026: ભારત સરકારે દેશના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન (ઘૂસણખોરી) અને અન્ય અસામાન્ય કારણોસર થઈ રહેલા વસ્તી વિષયક ફેરફારોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવા અને તેની સામે યોગ્ય પગલાં સૂચવવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની વિધિવત રચના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2025ના રોજ “ઉચ્ચ સત્તાધારી વસ્તી વિષયક મિશન” ની જાહેરાત […]

લશ્કરી અને પોલીસ ભરતી પૂર્વે બનાસકાંઠાના યુવાનો માટે નિવાસી તાલીમ વર્ગો યોજાશે

રોજગાર કચેરી પાલનપુર દ્વારા અર્ધ લશ્કરી અને પોલીસ ફોર્સમાં જોડાવા ઇચ્છુક પુરુષ ઉમેદવારો માટે વિનામૂલ્યે તાલીમ: ૧૫ જૂન સુધીમાં અરજી કરવા અનુરોધ પાલનપુર, 26 મે 2026 – જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર (બનાસકાંઠા) દ્વારા લશ્કરી, અર્ધ લશ્કરી, પોલીસ ફોર્સ તેમજ સિક્યુરિટી ગાર્ડમાં જોડાવા ઇચ્છુક બનાસકાંઠા તેમજ વાવ-થરાદ વિસ્તારના માત્ર પુરુષ ઉમેદવારો માટે ભરતી પૂર્વેના એક માસના […]

આર્મી હોસ્પિટલે અદ્યતન કેન્સર સારવાર માટે આધુનિક રેડિયોથેરાપી ટેકનોલોજી કાર્યરત કરી

નવી દિલ્હી, 25 મે 2026: રિંગ ગેન્ટ્રી-આધારિત લીનિયર એક્સિલરેટર સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની ઉપસ્થિતિમાં દિલ્હી સ્થિત આર્મી હોસ્પિટલ (સંશોધન અને રેફરલ) ખાતે રેડિયેશન ઓન્કોલોજી વિભાગમાં કાર્યરત કરવામાં આવ્યું હતું. આ અદ્યતન ટેકનોલોજી આર્મી હોસ્પિટલ (R&R) ખાતે કેન્સર સંભાળ સેવાઓને મજબૂત બનાવશે અને સેવા આપતા કર્મચારીઓ, નિવૃત્ત સૈનિકો અને તેમના આશ્રિતો માટે અદ્યતન રેડિયોથેરાપીની સુલભતામાં […]

જમ્મુ-કાશ્મીરના શોપિયાં અને શ્રીનગરમાં NIA ના દરોડા, જમાત-એ-ઇસ્લામીના પૂર્વ પ્રમુખના ઘરે સર્ચ ઓપરેશન

શ્રીનગર, 25 મે 2026: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને ટેરર ફંડિંગ વિરુદ્ધ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ફરી એકવાર મોટી કાર્યવાહી હાથ ધરી છે. એનઆઈએની ટીમોએ જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં સઘન દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મુખ્યત્વે શોપિયાં જિલ્લાના બે સ્થળો અને શ્રીનગરના એક સ્થળે કરવામાં આવી રહી છે. જેમાં ગયા મહિને ગેરકાયદેસર જાહેર કરાયેલી સંસ્થા ‘દારુલ ઉલૂમ સિરાઝુલ ઉલૂમ’નો […]

આઈઆઈએમ-Aથી એનઆઈટી ઓડિશા માટે ‘યુવા સંગમ’ કાર્યક્રમનો પ્રારંભ

અમદાવાદ, 23 મે 2026: આઈઆઈએમ-Aથી એનઆઈટી ઓડિશા માટે ‘યુવા સંગમ’ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ભારત સરકારની એક ફ્લેગશિપ પહેલ— ‘યુવા સંગમ’ કાર્યક્રમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIT) ઓડિશા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એનસીસી ડિરેક્ટોરેટના એડીજી મેજર જનરલ બિમલ મોંગા (SM, VSM) દ્વારા આઈઆઈએમ અમદાવાદના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર અને […]

‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’નો ગૌરવશાળી ઇતિહાસ અને અભૂતપૂર્વ સિદ્ધિઓ

રિવોઈ ન્યૂઝ, 23 મે, 2026 – ભારતીય વાયુસેનાની પ્રીમિયર એરોબેટિક ડિસ્પ્લે ટીમ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) ની સ્થાપના વર્ષ 1996 માં કરવામાં આવી હતી અને તે કર્ણાટકના બીદર એરફોર્સ સ્ટેશન પર સ્થિત છે. આ ટીમની સ્થાપનાનો મુખ્ય હેતુ હવામાં સુમેળબદ્ધ (સિંક્રોનાઇઝ્ડ) કરતબો દ્વારા ભારતીય વાયુસેનાની વ્યાવસાયિકતા, ચોકસાઈ અને ઓપરેશનલ શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરવાનો હતો. શરૂઆતમાં, આ ટીમ […]

ઓડિશાના ચાંદીપુરમાંથી અગ્નિ-1 બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ: ભારતની સૈન્ય તાકાતમાં વધારો

ભુવનેશ્વર, 23 મે 2026: ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મોટી સફળતા હાસલ કરીને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું છે. ઓડિશાના ચાંદીપુર ખાતે આવેલા ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી ૨૨ મે, ૨૦૨૬ના રોજ શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’નું સફળતાપૂર્વક પરીક્ષણ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સફળ પરીક્ષણથી ભારતની વ્યૂહાત્મક સંરક્ષણ પ્રણાલી વધુ મજબૂત બની છે. સત્તાવાર અહેવાલ […]

હાંકી કઢાયેલા સૈન્ય જવાનો અંગે ભારતીય સેનાએ કરી સ્પષ્ટતા, જાણો પૂરી વિગત

રિવોઈ ન્યૂઝ, 22 મે, 2026 – ભારતીય સૈન્ય દ્વારા આજે એક અસાધારણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સૈન્યના સત્તાવાર એક્સ હેન્ડલ ઉપર સેનામાંથી હાંકી કઢાયેલા અથવા સેનાની નોકરી છોડી ચૂકેલા કેટલાક લોકોના વીડિયોને પગલે ભારતીય સૈન્યે આ સ્પષ્ટતા કરી છે. સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે, મીડિયા અને સોશિયલ મીડિયામાં એક પત્રકાર પરિષદનો જે વીડિયો ફરી […]

ઘૂસણખોરી સામે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ: દેશની સરહદો સીલ કરવા શરૂ થશે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ

નવી દિલ્હી, 22 મે 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે એક મોટી જાહેરાત કરતા સ્પષ્ટ કર્યું છે કે સરકાર સરહદ પારથી થતી ઘૂસણખોરી સામે ‘ઝીરો-ટોલરન્સ’ નીતિ અપનાવશે. દેશની આંતરરાષ્ટ્રીય સરહદોને સંપૂર્ણપણે સીલ કરવા અને તમામ ગેરકાયદેસર પ્રવાસીઓને દેશનિકાલ કરવા માટે આ જ વર્ષથી એક વ્યાપક અને અત્યાધુનિક ‘સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવશે. શાહે […]

બંગાળ સરકારે બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગ માટે બીએસએફને 27 કિમી જમીન સોંપી

મુર્શિદાબાદ અને માલદા સરહદે કિલ્લાબંધી મજબૂત કરાશે 18 કિમીમાં કાંટાળા તારની વાડ અને 9 કિમીમાં BSF ચોકીઓ બનશે કોલકાતા, 21 મે 2026: સરહદી સુરક્ષા અને ગેરકાયદે ઘૂસણખોરી રોકવા તરફ એક મોટું કદમ ઉઠાવતા પશ્ચિમ બંગાળ સરકારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર કાંટાળા તારની વાડ (ફેન્સિંગ) લગાવવા માટે સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ને 27 કિલોમીટર જમીન સોંપી દીધી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code