1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

મેઘાલયના ઉમરોઈ લશ્કરી સ્ટેશન ખાતે બહુપક્ષીય લશ્કરી કવાયતનો પ્રારંભ

નવી દિલ્હી, 20 મે 2026: બહુપક્ષીય લશ્કરી કવાયત “પ્રગતિ-2026” મંગળવારે મેઘાલયના ઉમરોઈ લશ્કરી સ્ટેશન ખાતે શરૂ થઈ. ભારત સહિત 12 મિત્ર દેશોના સૈનિકો આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. ભારતીય સેનાએ તમામ વિદેશી ટુકડીઓનું પરંપરાગત અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ભૂતાન, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, માલદીવ, મ્યાનમાર, નેપાળ, ફિલિપાઇન્સ, સેશેલ્સ, શ્રીલંકા અને વિયેતનામના સૈનિકો આ લશ્કરી […]

ઓપરેશન સિંદૂર ભારતની સ્માર્ટ પાવરનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ, સુરક્ષા વિના વિકાસ અશક્ય: આર્મી ચીફ

નવી દિલ્હી, 19 મે 2026: આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ને ભારતની ‘સ્માર્ટ પાવર’ (ચતુર અને વહૂઆયામી વસૂલાત શક્તિ)નું સૌથી મોટું ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ સૈન્ય અભિયાનમાં લશ્કરી કાર્યવાહી, માહિતી નિયંત્રણ, રાજદ્વારી સંદેશાવ્યવહાર અને આર્થિક દબાણ જેવા તમામ પાસાઓનો એકસાથે અને અત્યંત સચોટ ઉપયોગ કરવામાં […]

આતંકવાદ મુદ્દે ભારતીય સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આપી ચેતવણી

નવી દિલ્હી, 16 મે 2026: સરહદ પારથી ચાલતા આતંકવાદ અને ઘૂસણખોરીના મુદ્દે ભારતે પાકિસ્તાન સામે ફરી એકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. ‘સેના સંવાદ કાર્યક્રમ’ અંતર્ગત આયોજિત સિવિલ-મિલિટરી ઇન્ટરેક્શન દરમિયાન ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં લલકાર્યું છે. તેમણે જણાવ્યું કે, જો પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકવાદીઓને આશરો આપવાનું બંધ નહીં કરે અને […]

શહીદ અગ્નિવીરના પરિવારને મરણોત્તર પેન્શનનો લાભ ના મળી શકે, કેન્દ્રની બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટતા

મુંબઈ, 12 મે 2025: ડ્યુટી દરમિયાન શહીદ થયેલા અગ્નિવીરોને શું નિયમિત સૈનિકોની જેમ પેન્શન અને અન્ય લાભો મળવા જોઈએ? આ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે સેવાના લાભોની બાબતમાં અગ્નિવીર અને નિયમિત સૈનિકો એક સમાન સ્તરે નથી, તેથી શહીદ અગ્નિવીરના પરિવારને […]

વર્તમાન સંરક્ષણ લાંબા ગાળાના ક્ષમતા નિર્માણ તરફ લક્ષિત છે: રાજનાથ સિંહ

નવી દિલ્હી, 11 મે 2026: રક્ષા મંત્રી રાજનાથ સિંહે 11 મે, 2026ના રોજ નવી દિલ્હીમાં કર્તવ્ય ભવન-2 ખાતે પશ્ચિમ એશિયા પર મંત્રીઓના અનૌપચારિક સમૂહ (IGoM) ની 5મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં સંઘર્ષની નવીનતમ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને લોકો પર તેની ન્યૂનતમ અસર થાય તે સુનિશ્ચિત કરવા માટે ભારતની સજ્જતા વધારવાના માર્ગો પર […]

ઓપરેશન સિંદૂર એ અંત નથી, પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈની માત્ર શરૂઆત: ભારતીય સેના

જયપુર, 7 મે 2026: ‘ઓપરેશન સિંદૂર’ના આજે (7 મે) એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય સેનાએ જયપુરમાં એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રસંગે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ દુશ્મન દેશને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર એ અંત નથી, પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈની માત્ર શરૂઆત છે.” તેમણે ઉમેર્યું કે આ ઓપરેશન […]

ઓપરેશન સિંદૂર એ રાષ્ટ્રીય સંકલ્પ અને સજ્જતાનું એક સશક્ત પ્રતીકઃ રાજનાથસિંહ

નવી દિલ્હી, 7 મે 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ની વર્ષગાંઠ પર ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય શૌર્યને યાદ કર્યું છે. તેમણે જણાવ્યું કે સેનાના સાહસ અને સમર્પણને કારણે દેશની સુરક્ષા અભેદ્ય બની છે. ‘ઓપરેશન સિંદૂર’ એ રાષ્ટ્રીય સંકલ્પ અને સજ્જતાનું એક સશક્ત પ્રતીક છે. ગુરુવારે(7 મે) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર રક્ષા મંત્રી રાજનાથ […]

‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ: ભારતીય સેનાએ વીડિયો શેર કર્યો

નવી દિલ્હી, 7 મે 2026: ભારત આજે(7 મે) ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ એક એવી નિર્ણાયક સૈન્ય કાર્યવાહી હતી, જે ભારતીય સેનાએ ગત વર્ષે આજના દિવસે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદીઓ અને તેમના સુરક્ષિત ઠેકાણાઓ વિરુદ્ધ હાથ ધરી હતી. આ સૈન્ય અભિયાન 22 એપ્રિલના રોજ થયેલા ભયાનક પહેલગામ આતંકવાદી […]

ભારતીય સેનાના તોપખાનામાં સ્વદેશી શક્તિનો સંચાર: 155mm ગનથી સરહદો થશે મજબુત

નવી દિલ્હી, 6 મે 2026: ભારતીય સેના પોતાની તોપખાના (આર્ટિલરી) શક્તિને અત્યાધુનિક બનાવવા માટે મોટા પાયે અભિયાન ચલાવી રહી છે. ‘ફીલ્ડ આર્ટિલરી રેશનલાઈઝેશન પ્લાન’ હેઠળ જૂની તોપોને હટાવીને નવી, લાંબી દૂરીની અને ઝડપી તૈનાતી ક્ષમતા ધરાવતી 155 મીમીની સ્વદેશી તોપો સામેલ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પણ નવી ઊંચાઈએ લઈ જઈ […]

આતંકવાદ સામેના સંઘર્ષમાં વિયેતનામ ભારતની પડખે ઊભું રહ્યું છેઃ પીએમ મોદી

નવી દિલ્હી, 6 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા બર્બર આતંકી હુમલાની સખત નિંદા કરવા અને મુશ્કેલ સમયમાં ભારતનો સાથ આપવા બદલ વિયેતનામનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. હૈદરાબાદ હાઉસ ખાતે આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના સુશાસન, વિકાસ અને સમાન સાંસ્કૃતિક મૂલ્યોને દ્વિપક્ષીય સંબંધોનો મુખ્ય આધાર ગણાવ્યો હતો.રાષ્ટ્રપતિ તો લામની બોધગયાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code