1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે અસાધારણ તાલમેલ અને એકતા જોવા મળી: રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે અસાધારણ તાલમેલ અને એકતા જોવા મળી. તે બદલાતી વિશ્વ વ્યવસ્થા અને યુદ્ધની નવી પદ્ધતિઓના પડકારોનો સામનો કરવા માટે સંકલિત વ્યૂહરચના વિકસાવવાના સરકારના સંકલ્પને પણ પુષ્ટિ આપે છે. સંરક્ષણ મંત્રી નવી દિલ્હીમાં નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લાના પુસ્તક “સિવિલ મિલેટરી ફ્યુઝન એઝ અ […]

નીરજ ચોપરાને પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલના માનદ પદનું ઔપચારિક ચિહ્ન કર્યું અર્પણ કરાયું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સાઉથ બ્લોક, નવી દિલ્હી ખાતે આયોજિત પાઇપિંગ સમારોહ દરમિયાન સ્ટાર ભાલા ફેંક ખેલાડી અને બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલના માનદ પદનું વિશેષચિહ્ન ઔપચારિક રીતે અર્પણ કર્યું. લેફ્ટનન્ટ કર્નલ (માનદ) નીરજ ચોપરા અને તેમના પરિવારના સભ્યો સાથે સંવાદ કરતા, સંરક્ષણ મંત્રીએ તેમને ભારતીય દ્રઢતા, દેશભક્તિ અને […]

ભારતીય સેનાના જવાનોની શારીરિક ફિટનેસના ધોરણોમાં મોટા ફેરફાર કરાયાં

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ જવાનોના શારીરિક ફિટનેસના ધોરણોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી છે. યુદ્ધ ક્ષમતા અને ઓપરેશનલ તૈયારીને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સિપાઈથી લઈને ટોચના અધિકારીઓ સુધી સૌને દર છ મહિને એકીકૃત શારીરિક પરીક્ષણ (Integrated Physical Test) કરાવવુ પડશે અને તેને પાસ કરવું ફરજિયાત રહેશે. હાલ સુધી […]

પાકિસ્તાનની દરેક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેંજમાંઃ રાજનાથસિંહ

લખનૌઃ લખનૌમાં બ્રહ્મોસ એયરોસ્પેસ યુનિટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરમાં ભારતની તાકાત અને આત્મનિર્ભરતાને પુરી દુનિયાએ જોઈ છે. પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની પહોંચમાં છે. ઓપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર છે, આ ટ્રેલરએ સમગ્ર દુનિયાને સંદેશ પ્યો છે કે, ભારત પોતાના દુશ્મનોને નિયંત્રણમાં રાખવા માટે ક્ષમતા ધરાવે […]

ઈન્ડિયન એરફોર્સને મળ્યું પ્રથમ સ્વદેશી ફાઈટર જેટ

નવી દિલ્હીઃ ભારતે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે, દેશને પ્રથમ સ્વદેશી લડાકુ વિમાન મળ્યું છે. ભારતના સ્વદેશી લડાકુ વિમાન તેજક Mk1A એ શુક્રવારે સફળ ઉડાન ભરી હતી. તેમજના સફળ પરીક્ષણ હિંદુસ્તાન એયરોનોટિક્સ લીમીડેટ(HAL)ની નાસીકની ફેક્ટરીમાં કરવામાં આવ્યું હતું. HALના LCA (લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ) માટે ત્રીજી પ્રોડક્શન લાઈન અને એચટીટી-40 ટ્રેનર વિમાનની બીજી પ્રોડક્શન લાઈનનું […]

રાજનાથ સિંહે DRDOની સ્વદેશી પેરાશૂટ સિસ્ટમને ‘ઐતિહાસિક સિદ્ધિ’ ગણાવી

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત સ્વદેશી લશ્કરી લડાઇ પેરાશૂટ સિસ્ટમ (MCPS) ને દેશના સંરક્ષણ આત્મનિર્ભરતા તરફ “ઐતિહાસિક સિદ્ધિ” ગણાવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા રાજનાથ સિંહે લખ્યું, “રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ! ભારતે DRDO દ્વારા વિકસિત સ્વદેશી લશ્કરી લડાઇ પેરાશૂટ સિસ્ટમ (MCPS) નો ઉપયોગ કરીને […]

સંયુક્ત રાષ્ટ્ર હજુ પણ 1945ની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે છેઃ ડો.એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે નવી દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય યોગદાન આપનાર દેશોના સંમેલનમાં હાજરી આપી હતી. આ દરમિયાન વિદેશ મંત્રીએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર આજે પણ 1945ના સમયને દર્શાવે છે. તેમણે કહ્યું કે, યુએનએ વિકાસશીલ દેશોના અવાજને મજબુત બનાવવો જોઈએ, તેની ઉપર જ […]

પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં 100%નો વધારાને કેન્દ્રની મંજુરી

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટેની નાણાકીય સહાયમાં 100% વધારો કરવાની મંજૂરી આપી છે. મુખ્ય વધારામાં લગ્ન અનુદાન રૂ.50,000 થી વધારીને રૂ.1,00,000,ગરીબી અનુદાન રૂ.4,000 થી વધારીને રૂ.8,000,અને શિક્ષણ અનુદાન પ્રતિ માસ રૂ.1,000 થી વધારીને રૂ.2,000 કરવામાં આવ્યું છે. આ સુધારેલા દરો આગામી 1લી નવેમ્બરથી લાગુ થશે, જેનો વાર્ષિક બોજ […]

ભારતે લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ ટાળ્યું, ચીન-અમેરિકાના જાસુસી જહાજ હિંદ મહાસાગરમાં હાજર

નવી દિલ્હીઃ ભારત તા. 15થી 17 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીમાં લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ કરવાનું હતું. જો કે, તેને રદ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. ભારતે 3550 કિમીના વિસ્તારમાં નો ફ્લાઈંગ ઝોન જાહેર કર્યો હતો. જેથી અમેરિકા અને ચીને પોતાના જાસુસી જહાજ હિંદ મહાસાગરમાં મોકલ્યાં હતા. ભારત સરકારે નોટમ જાહેર કરીને ચેતવણી આપી હતી. ભારતે […]

શાંતિ સ્થાપનામાં સૌથી મોટા યોગદાનકર્તાઓમાં ભારતનો પણ સમાવેશઃ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્રિવેદી

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં બે દિવસીય સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય યોગદાનકર્તા દેશો (યુએનટીસીસી)ના પ્રમુખોનું સમ્મેલન શરૂ થયું છે. જેની મેજબાની ભારતીય સેના કરી રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા 32 દેશોના સિનિયર સેન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. યુએનટીસીસી સંમેલનનો મુખ્ય હેતુ ભવિષ્યમાં શાંતિ સ્થાપના માટે એક દ્રષ્ટીકોણ વિકસિત કરવો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code