1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

જમ્મુ-કાશ્મીરમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, શ્રીનગર-બારામુલા હાઈવે પરથી IED મળ્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટા આતંકવાદી હુમલાનો પર્દાફાશ કર્યો છે. શ્રીનગર-બારામુલા હાઈવે પર આતંકવાદીઓએ આઈઈડી લગાવ્યો હતો. જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે. તાજેતરમાં જ પૂંછમાં આતંકવાદીઓએ ભારતીય સેના ઉપર કહેલા હુમલાની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં હાઈવે પરથી આઈઈડી મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધારે સાબદા બની રહી છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સએ […]

એમવી કેમ પ્લૂટો જહાજ પર ડ્રોનથી હુમલાના જવાબદારોને છોડવામાં નહીં આવેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ એમવી કેમ પ્લૂટો જહાર ઉપર ડ્રોનથી હુમલો અને લાલ સાગરમાં એમવી સાઈબાબા પર હુમલા મામલે ભારત સરકારે કહ્યું છે કે, જવાબદારોને છોડવામાં આવશે નહીં. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હુમલાખોરોને પાતાળમાંથી ખોદીને બહાર કાઢવામાં આવશે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતમાં સમુદ્રી ક્ષેત્રમાં હલચલ તેજ બની છે ભારતની વધતી આર્થિક તાકાત […]

સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સંભાળશે

નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂકનો માલમે વિપક્ષ દ્વારા મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે સંસદની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને આપવામાં આવશે. આ સંદર્ભમાં સીઆઈએસએફને નિયમિત નિમણૂક પહેલા સંસદ સંકુલનો સર્વે કરવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે સર્વે કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના પત્રવ્યવહારમાં સીઆઈએસએફની […]

CMR-NIMRનું માળખું મજબૂત કરવું એ વર્ષ 2030 સુધીમાં દેશમાં મેલેરિયા નાબૂદી તરફ આગળ વધવાની દિશામાં એક પગલું છે: ડો.માંડવિયા

જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન – સંશોધન અને નવીનતા એક મજબૂત સ્વાસ્થ્ય સંશોધન ઇકોસિસ્ટમ ઊભી કરશે અને આપણી વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપવા માટે બે એન્જિન હશે. ‘જય અનુસંધાન’ ભારતને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસનો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે અહીં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ […]

બે વર્ષમાં સમગ્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરને ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઝારખંડનાં હઝારીબાગમાં મુખ્ય અતિથિ તરીકે સરહદ સુરક્ષા દળ (બીએસએફ)નાં 59મા સ્થાપના દિવસનાં સમારંભને સંબોધન કર્યું હતું. અમિત શાહે બીએસએફના વાર્ષિક સામયિક ‘બોર્ડરમેન’નું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું […]

ભારત વિશ્વના ટોચના 5 જહાજ નિર્માણ રાષ્ટ્રોમાંથી એક બનવા માટે તૈયાર: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ના અંતર્ગત કાર્યરત સ્કૂલ ઓફ ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યોરિટી સ્ટડીઝ (SICMSS) અને ધ ઈન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ (ICRC) દ્વારા સંયુક્ત રીતે “મેરીટાઇમ ઓપરેશન્સઅને માનવતાવાદી વિચારણાઓપર આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ” ઉદ્દેશ્ય દરિયાઈ કામગીરી, નૌકા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના ક્ષેત્રમાં વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવાનો છે. આ ઇવેન્ટમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને ધ […]

ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ 2013-14માં રૂ. 686 કરોડથી વધીને વર્ષ 2022-23માં 16,000 કરોડ થઈ

નવી દિલ્હીઃ ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી સેવાના અધિકારીઓ અને ભારતીય સંરક્ષણ ખાતા સેવાના પ્રોબેશનર્સ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ એવા સમયે તેમની સેવાઓમાં જોડાયા છે જ્યારે દેશ સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે વ્યાપક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. નવી તકનીકોના ઉદભવ સાથે અને નવીનતમ તકનીકો અને […]

ભારતીય સેનાને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા રાજનાથસિંહે કર્યું સૂચન

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય સેનાને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. સેના કમાન્ડરો સાથે વાતચીત દરમિયાન રક્ષા મંત્રીએ તેમની સમક્ષ ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શક્ય છે કે આપણે પણ સરહદ પર આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા […]

ભોપાલમાં વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યું, ફાઈટર પ્લેનોએ પોતાની શક્તિ દર્શાવી

ભોપાલઃ ભારતીય વાયુસેના 8 ઓક્ટોબરે તેનો 91મો સ્થાપના દિવસ ઉજવશે. આ અવસરની યાદમાં વાયુસેના દ્વારા આજે ​​ભોપાલમાં ફ્લાય પાસ્ટનું આયોજન કરાયું હતું. સ્થાનિકો તેમજ યુવાનો આ કાર્યક્રમ નિહાળી શકે તે માટેની પણ વ્યવસ્થા કરાઈ હતી. મોટા તળાવની આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. આ સમારોહમાં મહિલા પાયલોટે પણ ભાગ લીધો હતો. ભારતીય વાયુસેનાના […]

ભારતમાં સુરક્ષા પગલા મજબુત થતા આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો, રિપોર્ટમાં કરાયો દાવો

નવી દિલ્હીઃ સુરક્ષા પગલાં મજબૂત થવાને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. તેનાથી ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ સુધરી છે. FICCI કાસ્કેડ રિપોર્ટ અનુસાર, ભારતનો ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ (GTI) સ્કોર 7.43 અને ક્રાઈમ ઈન્ડેક્સ સ્કોર 44.7 છે. આ આંકડા દર્શાવે છે કે, 2016ની સરખામણીમાં દેશમાં આતંકવાદ અને અપરાધની ઘટનાઓમાં ઘટાડો થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code