1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ભારતીય સેનાએ 9-10 મેની રાત્રે હવાઈ હુમલો કર્યોની પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની કબૂલાત

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાના હવાઈ હુમલા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ ભારતમાં ઉજવણીનો માહોલ છે. બીજી તરફ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પહેલી વખત સ્વીકાર્યું છે કે 9-10 મેની રાત્રે રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ભારતીય સેનાએ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ આ હવાઈ હુમલામાં અનેક પાકિસ્તાની એરબેઝ પર મિસાઈલ હુમલા […]

ભારતીય વાયુસેનાને HAL આ વર્ષે 12 તેજસ Mk1A ફાઈટર જેટ સોંપશે

નવી દિલ્હીઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે તે આ વર્ષે ભારતીય વાયુસેનાને 12 તેજસ LCA Mk1A ફાઈટર એરક્રાફ્ટ પહોંચાડશે. અમેરિકન ટેક કંપની GE તરફથી એન્જિનની ડિલિવરી શરૂ થયા પછી આ પ્રક્રિયા શક્ય બની છે. કંપનીએ જણાવ્યું હતું કે પ્રથમ તેજસ Mk1A ફાઈટર એરક્રાફ્ટ આગામી થોડા મહિનામાં તૈયાર થઈ જશે. તે જ સમયે, HAL […]

ભારત સરકાર સંરક્ષણ બજેટમાં વધારો કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. આ ઓપરેશન દ્વારા ભારતે પાકિસ્તાનને તેની તાકાતનો પણ અહેસાસ કરાવ્યો છે. આ દરમિયાન, એક મહત્વપૂર્ણ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. કેન્દ્ર સરકાર સંરક્ષણ બજેટમાં વધારો કરી શકે છે. આનાથી સેના વધુ મજબૂત બનશે. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ભય ફેલાવ્યા બાદ, કેન્દ્ર સરકાર સંરક્ષણ બજેટમાં 50,000 કરોડ રૂપિયાનો […]

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન બે દિવસ પહેલા જ શોપિયામાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. આજે સુરક્ષાદળોએ ત્રાસમાં વધારે 3 આતંકવાદીને એન્કાઊન્ટરમાં ઠાર માર્યાં છે. આમ સુરક્ષા દળોએ 48 કલાકની આંદરમાં જ 6 આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યાં છે. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા […]

પાકિસ્તાન સાથેના સિઝફાયર બાદ રાજનાથ સિંહ ભુજ એરબેઝની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ આગામી શુક્રવારે અને શનિવારે ગુજરાતના ભુજ એરબેઝની મુલાકાત લઈ શકે છે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન સૈનિકોને મળશે. તેમની મુલાકાત દરમિયાન, રાજનાથ સિંહ આ ક્ષેત્રમાં ભારતીય સશસ્ત્ર દળોની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે અને મજબૂત સુરક્ષા પગલાંની અસરકારકતાની તપાસ કરશે. લશ્કરી તણાવ વચ્ચે, પાકિસ્તાની સેનાએ ડ્રોન દ્વારા ભૂજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો […]

રાજનાથ સિંહે સેનાના ત્રણેય વડાઓ સાથે કરી બેઠક

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે શુક્રવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાના વડાઓ સાથે બંધ બારણે ચર્ચા કરી હતી. તેમજ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજનાથ સિંહ સેનાના વડાઓ સાથે ચર્ચા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને હાલની પરિસ્થિતિ અંગે તેમને માહિતગાર કરશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા […]

ભારતીય સેનાએ પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવવા માટે હાર્પી મિસાઈલનો

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 સુદર્શન ચક્ર મિસાઇલ સિસ્ટમથી ભારત તરફ આવતા લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. રિપોર્ટ અનુસાર, S-400 દ્વારા બધા લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવવા માટે હાર્પી મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. S-400 એર ડિફેન્સ સિસ્ટમ એ ઉપકરણોનું નેટવર્ક છે જે હવાઈ ખતરાનો […]

એર માર્શલ એસપી ધારકર ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે નિવૃત્ત થયા

નવી દિલ્હીઃ એર માર્શલ એસપી ધારકર 40 વર્ષની દેશસેવા પૂર્ણ કર્યા બાદ 30 એપ્રિલ 2025ના રોજ ભારતીય વાયુસેના (IAF)માંથી વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે નિવૃત્ત થયા હતા. એર માર્શલ ધારકરને 14 જૂન 1985ના રોજ IAFના ફાઇટર સ્ટ્રીમમાં ફ્લાઇંગ પાઇલટ તરીકે કમિશન આપવામાં આવ્યું હતું અને તેમણે IAFના વિવિધ વિમાનોમાં 3600 કલાકથી વધુ સમય […]

ભારતને મળશે શક્તિશાળી રાફેલ-એમ વિમાન, ફ્રાંસ સાથે થયા એમઓયુ

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. આવી સ્થિતિમાં, ભારત સંરક્ષણ ક્ષેત્રમાં પોતાને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઐતિહાસિક રાફેલ સોદો થયો છે. આ કરાર હેઠળ, ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદશે, જેમાં 22 સિંગલ સીટર એરક્રાફ્ટ અને 4 ડબલ સીટર […]

આપણા બહાદુર CRPF સૈનિકો દરેક મુશ્કેલીમાં સફળ થાય છે : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે મધ્યપ્રદેશના એક દિવસીય પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ નીમચમાં સીઆરપીએફ પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા. ગૃહમંત્રી શાહે પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘રાઇઝિંગ ડે’ કાર્યક્રમ હેઠળ આયોજિત પરેડમાં ભાગ લીધો હતો. પોતાના સંબોધનમાં, તેમણે CRPF ના મહત્વ અને યોગદાન પર પ્રકાશ પાડ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે આટલી ભવ્ય પરેડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code