1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

અમદાવાદમાં 1.65 લાખ વિદ્યાર્થીઓ ધો-10 અને 12ની પરીક્ષા આપશે

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં ધોરણ 10માં 54,616 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 29, 726 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 7,853 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.એ જ રીતે, અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોરણ 10માં 46,6020 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 21,840 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 5,400 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન […]

વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટેનો ઉત્સવ, મીડિયોત્સવ ૨૦૨૫માં મીડિયા આધારિત વિવિધ સ્પર્ધાઓ વિદ્યાર્થીઓએ હીર ઝળકાવ્યું

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે)અમદાવાદ દ્વારા તાજેતરમાં મીડિયોત્સવ ૨૦૨૫નું ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મીડિયા આધારિત વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યભરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી અને સ્પર્ધાઓમાં વિજેતા થયા હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરતા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત જાણીતા ફિલ્મ મેકર અભિષેક […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ-2025 23મી માર્ચે લેવાશે

ધો.12 વિજ્ઞાનના પરીક્ષાર્થીઓ ગુજકેટ આપી શકશે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજકેટની પરીક્ષા તારીખ 23 માર્ચ 2025ને રવિવારના રોજ યોજાશે. વધુ માહિતી માટે www.gseb.orgની વેબસાઈટ પરથી મેળવી શકાશે. પરીક્ષાના […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં તોતિંગ વધારો કરાતા NSUIએ કર્યો વિરોધ

નવા શૈક્ષણિક સત્રથી રૂપિયા 1800થી 4500નો કરાયો વધારો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો કૂલપતિનો ઘેરાવ કરાશે યુનિના રજિસ્ટ્રારને અપાયુ આવેદનપત્ર અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ફીમાં તોતિંગ વધારો કરવાની જાહેરાત કરી છે.  વિવિધ ફેકલ્ટીઓની ફીમાં 1800 રૂપિયાથી લઈને 4500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, ફીમાં તોતિંગ વધારો કરાતા કોંગ્રેસની વિદ્યાર્થી […]

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 7.30 લાખ વિદ્યાર્થીઓએ કર્યો ડ્રોપઆઉટ

શિક્ષણ પાછળ અઢળક ખર્ચ છતાં વિદ્યાર્થીઓ શિક્ષણને અલવિદા કહી રહ્યા છે વર્ષ 2022-23માં પ્રા, શાળાઓમાં 85.88 લાખ વિદ્યાર્થીઓ હતા વર્ષ 2023-24માં ઘટીને 78.47 લાખ થયા, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર હાલ ચાલી રહ્યું છે. રાજ્યના 2025-26ના બજેટ સાથે જે આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી તે મુજબ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં એક જ વર્ષમાં 7.30 લાખ વિદ્યાર્થી ડ્રોપ […]

IITE ગાંધીનગર ખાતે 9 મી ભારતીય જ્ઞાન પ્રણાલીની ટીચર્સ ટ્રેનિંગનું ઉદ્ઘાટન

ગાંધીનગરઃ આઈ. આઈ. ટી. ઈ દ્વારા ત્રણ દિવસીય ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (IKS) ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ, “અનલોકિંગ ધ ઈન્ડિક વિઝડમ એન્ડ સાયન્સિસ” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગાંધીનગર અને નજીકના જિલ્લાઓમાંથી 40 થી વધુ શિક્ષકો ભારતની પ્રાચીન બૌદ્ધિક પરંપરાઓમાં પ્રવાસ શરૂ કરવા માટે એકઠા થયા હતા. અજ્ઞાનને દૂર કરતા શાણપણના પ્રતીક એવા દીપ પ્રાગટ્યની પરંપરાગતથી ઇવેન્ટની શરૂઆત થઈ. […]

ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષમાં બેવાર પ્રવેશ પક્રિયાનો પ્રારંભ, હવે સીધા સેમેસ્ટર-2માં પ્રવેશ

અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત યુનિવર્સીટીમાં હવે વર્ષમાં બેવાર પ્રવેશ પક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ગત સત્રમાં વિદ્યાર્થીઓને વિવિધ ફેકલ્ટીઓમાં સેમેસ્ટર-1માં પ્રવેશ અપાયો હતો. હવે બીજા સત્રમાં વિધાર્થીઓને વિવિધ કોર્સમાં સીધું સેમેસ્ટર-2માં એડમિશન આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ સેમેસ્ટર-2નો અભ્યાસ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ એડમિશન લેશે તેમને ઓડ-ઇવન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવશે. આ સિસ્ટમથી વિદ્યાર્થીઓના અભ્યાસ […]

પરીક્ષા પે ચર્ચા 2025નું સમાપન, તેજસ્વી વિદ્યાર્થીઓએ સફળતાની ટિપ્સ શેર કરાઈ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા 2025’નો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો. આ ખાસ કાર્યક્રમમાં, CBSE, ICSE, UPSC, CLAT અને IIT-JEE જેવી મુખ્ય પરીક્ષાઓના ટોપર્સે વિદ્યાર્થીઓ સાથે તેમની સફળતાની વાર્તાઓ શેર કરી અને પરીક્ષાની તૈયારી સંબંધિત મહત્વપૂર્ણ ટિપ્સ આપી. આ વર્ષના એપિસોડમાં IIT-JEE, UPSC, CLAT અને NDA ના ટોપર્સ સહિત ઘણા તેજસ્વી […]

ગુજરાતમાં ધોરણ 3થી 8ની પરીક્ષાનો 7મી એપ્રિલથી પ્રારંભ થશે

સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે ધોરણ 3થી 8ની પરીક્ષા 25મી એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે ધોરણ 3 અને ધોરણ 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે ગાંધીનગરઃ  ગુજરાતમાં હાલ સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે, જ્યારે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો તા. 27 ફેબ્રુઆરીથી […]

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વર્ષમાં બે વાર ધો-10 અને 12 માટે CBSE બોર્ડની પરીક્ષાઓ યોજવાની યોજના બનાવી

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વર્ષમાં બે વાર ધોરણ 10 અને 12 માટે CBSE બોર્ડની પરીક્ષાઓ યોજવાની યોજના બનાવી છે. આ અંગે તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને CBSE ના અધ્યક્ષે પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા લેવાના ફાયદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code