1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

નર્મદાના નાગરિકોને કેન્સરની સારવાર માટે અન્ય જિલ્લામાં જવુ નહીં, કન્સર OPDનો પ્રારંભ

અમદાવાદઃ GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી. મોદી કેન્સર સેન્ટરના સહયોગથી “કેન્સર OPD” શરૂ કરવામાં આવી છે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે આ ઓપીડીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરના નિદાન માટે અન્ય શહેરોમાં જવાની હવે જરૂર નહીં પડે. કારણ  રાજપીપલાની જનરલ હોસ્પિટલ […]

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ તા. 20મી જાન્યુઆરીએ યોજાશે

અમદાવાદઃ  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો તેરમો પદવીદાન સમારોહ યુનિના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આગમી તા.20/01/2024ને શનિવારના દિવસે સવારે 11:૦૦ વાગ્યે સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાશે. આ પદવીદાન સમારોહમાં  28787 સ્નાતકો અને 5251 અનુસ્નાતકો તેમજ 51 પી.એચડીના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU)નો 13મો પદવીદાન સમારોહ આગામી તા.20મી જાન્યુઆરીને શનિવારના રોજ અમદાવાદના […]

આસામના ગુવાહાટીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનું ઉદઘાટન કરાયું

નવી દિલ્હી: કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે આસામના ગુવાહાટીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઇપર)ના કાયમી પરિસરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નાઇપર હૈદરાબાદ અને નાઇપર રાયબરેલીનો શિલાન્યાસ પણ કર્યો હતો. પૂર્વોત્તરમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર પ્રોત્સાહન આપવા માટે ડૉ. માંડવિયાએ આજે મિઝોરમનાં આઇઝોલમાં રિજનલ […]

ભ્રામક જાહેરાતો મામલે 31 કોચિંગ સંસ્થાઓને કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તાએ નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી, CCPA એ ભ્રામક જાહેરાતો માટે 31 કોચિંગ સંસ્થાઓને નોટિસ પાઠવી છે. તેણે ભ્રામક જાહેરાત માટે 9 કોચિંગ સંસ્થાઓ પર દંડ પણ લગાવ્યો છે. CCPA એ અવલોકન કર્યું છે કે કેટલીક કોચિંગ સંસ્થાઓ સફળ ઉમેદવારો દ્વારા પસંદ કરાયેલ કોર્સ, કોર્સની અવધિ અને ઉમેદવારો દ્વારા ચૂકવવામાં આવેલી ફીના સંદર્ભમાં મહત્વપૂર્ણ માહિતી […]

બાળકોને શારીરિક કે માનસિક ત્રાસ અપાયાની ફરિયાદ મળશે, તો શાળાની માન્યતા રદ કરાશે

સુરતઃ શાળાઓમાં વિદ્યાર્થીઓને માનસિક કે શારીરિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. ખાસ કરીને ખાનગી શાળાઓમાં નાના ભૂલકાઓને લેસન ન લાવતા કે અન્ય કોઈ ભૂલ કરી હોય તો માર મારવાથી લઈને બેન્ચ પર ઊભા રાખવા જેવી શિક્ષા કરવામાં આવતી હોય છે. હવે બાળકોને માનસિક કે શારીરિક ત્રાસ આપ્યાની વાલીઓ દ્વારા ફરિયાદ મળશે, તો તપાસ […]

શિક્ષણ મંત્રાલયે ‘પ્રેરણા કાર્યક્રમ’ શરૂ કર્યો, વિદ્યાર્થીઓ નેતૃત્વના ગુણોથી સશક્ત બનશે

નવી દિલ્હીઃ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકારના “પ્રેરણા: એક પ્રાયોગિક શિક્ષણ કાર્યક્રમ” શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય તમામ સહભાગીઓને અર્થપૂર્ણ, અનન્ય અને પ્રેરણાદાયી અનુભવ પ્રદાન કરવાનો છે, જેથી તેઓને નેતૃત્વના ગુણોથી સશક્ત બનાવે છે. પ્રેરણા ભારતીય શિક્ષણ પ્રણાલીના સિદ્ધાંતો અને મૂલ્ય આધારિત શિક્ષણની ફિલસૂફીને એકીકૃત કરવાની મજબૂત પ્રતિબદ્ધતા દ્વારા પ્રેરિત છે […]

યુનિવર્સિટીઓમાં કાર્યકારીના સ્થાને કાયમી કૂલપતિની નિમણૂંકો ટૂક સમયમાં કરાશે

રાજકોટઃ રાજ્યમાં 16 જેયલી સરકારી યુનિવર્સિટીઓમાંથી  ગુજરાત યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં કાયમી કૂલપતિઓ છે. જ્યારે બાકીની તમામ યુનિવર્સિટીઓમાં કાર્યકારી કૂલપતિઓ ફરજ બનાવી રહ્યા છે. કાયમી કૂલપતિઓ ન હોવાથી યુનિવર્સિટીઓના વહિવટમાં મુશ્કેલી પડી રહી છે. કાર્યકારી કૂલપતિઓ મહત્વના નિર્ણયો લઈ શકતા નથી. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જે […]

ડિજીટલ ગુજરાતઃ કોલેજમાં પ્રવેશ માટે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓને દુર-દુર સુધી નહીં ખાવા પડે ધક્કા

અમદાવાદઃ રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે કૉલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) લોન્ચ કરાયુ હતું. રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં NEP-2020 (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ) લાગુ કરવામાં આવી છે. જેની […]

અમદાવાદમાં 30 ટકાથી ઓછું પરિણામવાળી 66 શાળાઓના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેન્કની યોજના

અમદાવાદઃ શહેરમાં 66 શાળાઓમાં 30 ટકા ઓછુ પરિણામ હોવાથી આવી શાળાઓમાં શિક્ષણ સુધારણા માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. આગામી માર્ચ 2024માં ગુજરાત બોર્ડની પરીક્ષા યોજાશે. ત્યારે શહેરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવી છે. અમદાવાદની 30 ટકાથી ઓછુ પરિણામ લાવનાર શાળાઓનુ પરિણામ સુધારવા માટે પ્રશ્નબેન્ક તૈયાર કરવામાં આવી છે. નબળા […]

ગુજકેટની 31 માર્ચના રોજ લેવાનારી પરીક્ષા માટેના ફોર્મ 16મી જાન્યુઆરી સુધી ભરી શકાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31 માર્ચ 2024ના રોજ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) યોજાશે. આ પરીક્ષા માટે ફોર્મ ભરવાનો પ્રારંભ કરાયો છે. પરીક્ષા આપવા માગતાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તા.16મી જાન્યુઆરી સુધી પરીક્ષા ફોર્મ ભરી શકશે.  અગાઉ બોર્ડે દ્વારા 2 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી હતી, પરંતુ  આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code