1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

સૌરાષ્ટ્ર યુનિ, દ્વારા આજથી વિવિધ ફેકલ્ટીની સેમે-1ની પરીક્ષાનો પ્રારંભ, શનિવારે Phd પ્રવેશ પરીક્ષા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે તા. 12મી ડિસેમ્બરથી સ્નાતક અને અનુસ્નાતકના રેગ્યુલર તેમજ અગાઉ નાપાસ થયેલા સેમેસ્ટર-1ના 24,666 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે, 67 પરીક્ષા કેન્દ્રો પરથી લેવાનારી આ પરીક્ષાનું 50 ઓબ્ઝર્વર સતત મોનિટરિંગ કરશે. આ સાથે જ દર વખતની જેમ પરીક્ષાના CCTV સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પરથી કોઈપણ વ્યક્તિ લાઈવ નિહાળી શકશે. તેમજ 16મી ડિસેમ્બરે પી.એચડી પ્રવેશ […]

AMTS દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે હવે 1500 રૂપિયામાં ત્રણ કલાક બસ ભાડે મળી શકશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.સંચાલિત શાળાઓ તેમજ ખાનગી શાળાઓના બાળકોના શૈક્ષણિક પ્રવાસ માટે હવે એએમટીએસ દ્વારા ત્રણ કલાકના માત્ર રૂરિયા 1500ના ભાડે બસ અપાશે. જે કે અગાઉ પણ એએમટીએસ દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે અઢી કલાકના 1500 લેખે ભાડે બસ આપવામાં આવતી હતી, પરંતુ  એએમટીએસની આ યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો હતો. તેથી હવે અઢી કલાકને બદલે ત્રણ કલાક […]

શાળા સંચાલકોની 49 ટકા ફી વધારાની માગ, FRCએ 7 વર્ષથી ફીમાં વધારાને મંજુરી નથી આપી

અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓની ફી નક્કી કરવા માટે  ફી રેગ્યલેટરી કમિટી બનાવવામાં આવી છે. જે શાળાઓનો ખર્ચ વગેરેનો અભ્યાસ કર્યા બાદ ફી નક્કી કરવામાં આવતી હોય છે. જો કે સ્કુલ સંચાલકોની એવી ફરિયાદ છે. કે છેલ્લા સાત વર્ષથી એફઆરસીએ ફી વધારાને મંજુરી આપી નથી. દર વર્ષે સરેરાશ સાત ટકા વધારાને મંજુરી મળવી જોઈએ. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 12 ડિસેમ્બરથી સેમેસ્ટર 1ની વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ થશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 12મી ડિસેમ્બરથી આર્ટ્સ, કોમર્સ સહિત વિવિધ ફેકલ્ટીઓના સેમેસ્ટાર-1ની પરીક્ષાઓનો પ્રારંભ થશે. જો કે, એલએલબી અને એલ એલએલએમની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. યુનિના પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અગાઉની જેમ પેપેર લિક ન થાય તે માટે  જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો CCTVથી […]

સંસ્કૃત આપણી સંસ્કૃતિની ઓળખ અને વાહક રહી છેઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પ્રથમ દિક્ષાંત સમારંભને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે સંસ્કૃત આપણી સંસ્કૃતિની ઓળખ અને વાહક રહી છે. તે આપણા દેશની પ્રગતિનો આધાર પણ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સંસ્કૃતનું વ્યાકરણ આ ભાષાને અપ્રતિમ વૈજ્ઞાનિક આધાર આપે છે. તે માનવ પ્રતિભાની એક […]

અદાણી વિદ્યામંદિર ખાતે ‘અન્નદાન મહાદાન’નો મંત્ર સાર્થક કરાયો!

તાજેતરમાં અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે અન્નદાન મહાદાનને સમજાવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નદાન માટે પ્રેરિત કરતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી જ અનાજ લાવી જરૂરિયાતમંદોને વહેંચવાની પહેલ કરી હતી. થોડામાંથી થોડુ આપવાની વૃત્તિ સાથે આગળ આવેલા બાળકોએ 200 કિલોગ્રામ જેટલા અનાજનું દાન કરી સમાજ માટે ઉદાહરણીય કાર્ય કર્યું હતું. કહેવાય છે કે, ભૂખ્યાને […]

ગાંધીનગરમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીનો શનિવારે દીક્ષાંત સમારોહ યોજાશે

અમદાવાદઃ ગાંધીનગરમાં આવેલી પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ તા. 2 ડિસેમ્બરના રોજ રવિવારે ગાંધીનગરના રાયસણ સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના સંકુલમાં યોજાશે. આ કાર્યક્રમમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ અને યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડો. મુકેશ અંબાણી ઉપસ્થિત રહેશે. તેમજ ઈસરોના ચેરમેન ડો.એસ.સોમનાથ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. બંને મહાનુભાવો વિદ્યાર્થીઓને સંબોધિત કરવાની સાથે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત […]

ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં એક જ ફોર્મથી ઓનલાઈન પ્રવેશ મળશે

અમદાવાદઃ દિવાળી વેકેશન બાદ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક વર્ષ 2023-24નું અંડર ગ્રેજ્યુએટનું પહેલું સેમેસ્ટર પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે  શિક્ષણ વિભાગે નવા શૈક્ષણિક વર્ષ 2024-25ના અંડર ગ્રેજ્યુએટના પહેલા સેમેસ્ટરના એડમિશન તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2024-25થી રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ તેમજ સંલગ્ન કોલેજોમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન એક જ ફોર્મ ભરવાનું રહેશે. […]

ભારતના વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને સંશોધન ક્ષેત્રે દેશ-વિદેશમાં ડંકો વગાડી રહ્યા છેઃ ઋષિકેશ પટેલ

દેશ-રાજ્યમાં પ્રશાસન, ઉદ્યોગો,ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં આવતી નાની-મોટી સમસ્યાઓ અને  પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે વિદ્યાર્થીઓ- યુવાનોની ભૂમિકા હંમેશા ખૂબ જ સરાહનીય રહી છે. મોટી સમસ્યાઓનું ટેકનોલોજીના માધ્યમથી  સમાધાન શક્ય બને છે તેમ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે PDEU ગાંધીનગર ખાતે આજે જણાવ્યું હતું. પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી PDEU- ગાંધીનગર ખાતે આજે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ […]

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને 50 કરોડ ભરવા આઈટીની નોટિસ, CAએ કરેલી ભૂલ યુનિ.ને નડી

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને 50 કરોડ ભરવાની ઈન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારી છે. યુનિવર્સિટીએ આઈટી રિટર્નની કામગીરી એક ખાનગી સીએ કંપનીને સોંપી હતી. કહેવાય છે. કે, વર્ષ 2017-18ના રિટર્ન ભરવામાં કેટલીક ક્ષતિ રહી હતી. અને જે અંગે આઈટી વિભાગે સ્પષ્ટતા માગતા ઈ-મેઈલ યુનિવર્સિટીને સમયાંતરે કર્યા હતા. પરંતુ યુનિ.ના એકાઉન્ટ  વિભાગે કોઈ દરકાર લીધી નહતી. જેથી આઈટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code