1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાત યુનિવર્સિટીમાં BSC નર્સિંગ પરીક્ષાની 30 ઉત્તરવહીઓ ગાયબ થતા NSUIએ મચાવ્યો હોબાળો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં બી એસ.સી નર્સિંગની પરીક્ષાની ઉત્તરવહીઓ ગુમ થવાની ઘટના બનતા યુનિ.ના નવ નિયુક્ત કૂલપતિ નીરજા ગુપ્તા સામે વધુ એક મુસિબત આવી પડી છે. નર્સિંગની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓની ઉત્તરવહી યુનિવર્સિટીમાં જમા કરાવવામાં આવી હતી, જે મોડી રાતે ગાયબ થતાં કોંગ્રેસ અને NSUIના વિદ્યાર્થી નેતાઓને કુલપતિને રજુઆત કરીને હોબાળો મચાવ્યો હતો. ગાયબ થયેલી ઉત્તરવહી સવારે […]

ગુજરાત યુનિ. સંલગ્ન 6 ખાનગી સાયન્સ કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો કર્યો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજો પૈકી પાંચ સ્વનિર્ભર સાયન્સ કોલેજોએ ચાલુવર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવવા નિર્ણય કર્યો છે. એટલે કે આ છ કોલેજોની અંદાજે 2500 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં નહી આવે. જેના કારણે હવે સાયન્સમાં માત્ર 23 કોલેજોની 8800 બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ, અગાઉથી ખાલી પડતી સાયન્સ કોલેજો માટે […]

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા સહિત પડતર પ્રશ્નોની રજુઆતો છતાં સરકાર નિષ્ક્રિય

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ સહિત અનેક પ્રશ્નો અંગે સરકારને સંચાલક મંડળ દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં પ્રશ્નો ઉકેલાતા નથી, ત્યારે ફરીવાર રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ અધિક સચિવને પત્ર લખીને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સ્ટાફ, વિદ્યાર્થીઓ પરીક્ષા સહિતના અનેક મહત્વના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત છતાં શિક્ષણ સચિવ દ્વારા એક […]

રાજ્યની યુનિવર્સિટીઓ, કોલેજોમાં “કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક” લાગુ કરાશે

 અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક દાખલ કરવા સંદર્ભે આજે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કની અમલવારી થકી તા. 15મી જૂન 2023થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે. શિક્ષણ વિભાગ દ્વારા […]

ગુજરાત પર્યટન વિભાગમાં આવી ભરતી,કરો ફટાફટ એપ્લાય

 અમદાવાદ :  ગુજરાત પર્યટન વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટેની નોટિફિકેશન 01 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 08 જુલાઈ 2023 છે. આ ભરતીને લગતી ઓફિશિયલ વેબસાઇટ https://www.gujarattourism.com/ […]

શિક્ષક Retired થઈ શકે પરંતુ Tired નહીં: શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ

અમદાવાદઃ રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન-IITEનો ૧૩મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્રની હરોળમાં સામેલ થવા સંકલ્પબદ્ધ છે. વિકાસશીલ દેશમાંથી વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે ચાણક્ય જેવા શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ બની […]

દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધીને 704 અને મેડિકલની સીટો વધીને 1.07 લાખ થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (એનબીઇએમએસ)માં 42મા સ્થાપના દિવસની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગ્રે રાજ્ય મંત્રી પ્રો.એસ.પી.સિંઘ બઘેલ, નીતિ આયોગના સભ્ય, આરોગ્ય ડો.વી.કે.પૌલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. દેશમાં મેડિકલ કૉલેજો 387થી વધીને 704 થઈ છે, જેમાં આ વર્ષે 52 નવી કૉલેજોનો ઉમેરો થયો છે, જે પોતાનામાં […]

રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પરમિટ પદ્ધતિને લીધે મધ્યાહન ભોજન યોજનાને મુશ્કેલી

અમદાવાદઃ  રાજ્ય સરકારે રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પદ્ધતિ લાગુ કરતા મધ્યાહન ભોજન યોજનાને રેશનિંગનું અનાજ મેળવવા ભારે મુશ્કેલી પડી રહી છે. શાળાના વિદ્યાર્થીઓ માટેની મધ્યાહન ભોજન યોજના માટે સરકાર દ્વારા અપાતા રાશનની પધ્ધતિ બદલાતા જુલાઇ માસથી અનેક સ્થળે ભોજન નિયમિત ન મળે તેવા સંજોગો ઉભા થયા છે. મધ્યાહન ભોજન યોજનામાં સંખ્યાંબધ કેન્દ્રો ઉપર જૂન મહિનાનો […]

નવી શિક્ષણ નીતિના અમલના મુદ્દે સરકારે સ્પષ્ટતા ન કરતા યુનિવર્સિટીઓની હાલત કફોડી

અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો નવા શૈક્ષણિક સત્રથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગના અસ્પષ્ટિકરણની નીતિને કારણે યુનિવર્સિટીઓ અવઢવભરી સ્થિતિનો સામનો કરી રહી છે. તમામ યુનિવર્સિટીઓમાં વિજ્ઞાન, વિનિયન અને વાણિજ્ય વિદ્યાશાખાઓ સહિત પ્રવેશની કાર્યવાહી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે નવી શિક્ષણ નીતિનો અમલ કેવી રીતે કરવાનો છે, તે અંગે હજુ […]

M S યુનિવર્સિટી સલગ્ન લો ફેક્લ્ટી પાસે બાર કાઉન્સિલની માન્યતા ન હોવાને મુદ્દે વિરોધ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સંલગ્ન લો ફેકલ્ટી પાસે  બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માન્યતા જ નહીં હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટીમાં ભારે હંગામો મચાવીને ડીનની ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા હતા. વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં મારામારીની ઘટના બાદ લો ફેકલ્ટીમાં પણ મારામારીની ઘટના બની હતી. લો ફેકલ્ટી સ્ટુડન્ટ એસોસિયેશનના વિદ્યાર્થીઓ સનદના મુદ્દે લો ફેકલ્ટીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code