1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

બનાસકાંઠામાં શાળાના 574 બાળકોને ગંભીર બિમારી, હવે અમદાવાદમાં સારવાર મફતમાં કરાવાશે

પાલનપુરઃ ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળથી રાજ્યની શાળાઓના બાળકોની આરોગ્ય તપાસણી સમયાંતરે કરવામાં આવી રહી છે. જેમાં જે બાળકોને ગંભીર બિમારી હોય તો તેમને સરકારી ખર્ચે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવતી હોય છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2022 દરમિયાન શાળા આરોગ્ય તપાસણીમાં કુલ 574 બાળકોને હૃદય, કિડની, કેન્સર સહિતની બિમારીઓ  જોવા મળી હતી. જેની સારવાર […]

અમદાવાદની શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપનારા સામે કડક પગલાં લેવાશે

અમદાવાદઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રાન્ટેડ, સરકારી અને ખાનગી શાળાઓમાં પણ ભૂતિયા યાને ડમી વિદ્યાર્થીઓ દર્શાવવામાં આવતા હોય છે. સરકાર તરફથી મળતો લાભ લેવા માટે કે અપુરતા વિદ્યાર્થીઓને કારણે શિક્ષકોને છૂટા ન થવું પડે તે માટે પુરતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવા માટે ડમી વિદ્યાર્થીને પ્રવેશ અપાતો હોય છે. આ ઉપરાંત છેલ્લા ચાર પાંચ વર્ષથી એવો ક્રેઝ શરૂ થયો […]

બાળવાટિકાના ભૂલકાંઓનું વર્ષમાં બેવાર સર્વગ્રાહી મૂલ્યાંકન કરાશે, અભ્યાસક્રમ તૈયાર કરી દેવાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી જ નવી શિક્ષણનીતિનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ ધોરણ -1માં પ્રવેશ આપવામાં આવશે. જો કે આ નિર્ણયનો વાલીઓમાંથી વિરોધ ઊઠતા રાજ્ય સરકારે તમામ પ્રાથમિક શાળાઓમાં બાળવાટિકા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બાળવાટિકાના ભૂલકાં માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ બાળકોનું […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરકારની મંજુરી બાદ કરાર આધારિત આસિ. પ્રોફેસરોની ભરતી કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. નવા શૈક્ષણિક સત્રને હવે મહિનો ય બાકી રહ્યો નથી. ત્યારે યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં આસિ. પ્રોફેસરોની અનેક જગ્યાઓ ખાલી છે. કરાર આધારિત 60થી વધુ આસિસ્ટન્ટ પ્રોફેસરોની મુદત ગત તારીખ 14 મેના રોજ પૂર્ણ થઇ ગઈ છે. આ કરારી પ્રોફેસરની જગ્યા માટે ફરીથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા કરવા માટે […]

અમદાવાદના પૂર્વ વિસ્તારની કે.કે શાસ્ત્રી કોલેજમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માગ

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કે.કા.શાસ્ત્રી કોલેજમાં સ્થાનિક વિદ્યાર્થીઓને ઓનલાઇનની જગ્યાએ ઓફલાઇન એડમિશન આપવા માટે વાલી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.વાલી મંડળનો આક્ષેપ છે કે ઓનલાઇન પ્રક્રિયામાં સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જશે. શહેરના પૂર્વ વિસ્તારમાં આર્ટ્સ-કોમર્સની કોલેજોની સંખ્યા પશ્વિમ જેટલી નથી. એટલે આ વિસ્તારના સ્થાનિક વિદ્યાર્થીઓને પોતાના ઘરની નજીકની કોલેજમાં પ્રવેશ મળે તેવી […]

હવે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 25 ટકા વધારાની બેઠકો માટે UGCનો આદેશ

વિદેશી વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર  ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 25 ટકા વધારાની બેઠકો નો UGCનો આદેશ   દિલ્હીઃ-  વિદેશના વિદ્યાર્થીઓ જે ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરવા માંગે છે તે લોકો માટે હવે યુજીસીએ નવો નિયમ જારી કર્યો છે આ માટે વિદેશના વિદ્યાર્થીઓને લાભ થશે,  ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના આંતરરાષ્ટ્રીયકરણ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ના પ્રયાસો ફળશે તો […]

ગુજરાતમાં ધો.10 પછીના ડિપ્લોમાના ઈજનેરી અભ્યાસક્રમોમાં 32000 બેઠકો ખાલી રહેશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલ ધો.10ની પરીક્ષાના  જાહેર કરાયેલા પરિણામમાં એ-વન ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયો  છે.  એટલે આ વખતે પણ ડિપ્લોમા ઈજનેરીની 40 ટકા બેઠકો ખાલી રહેવાની શકયતા છે. ગુજરાતમાં ધો.10 પછીના ડિપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમોની બેઠકોમાં છેલ્લા એક દાયકા દરમિયાન વધારો થયો છે. છેલ્લા […]

ધો-10નું પરિણામઃ ભાભરની શ્રી રાધે ઈન્ટરનેશન સ્કૂલની મિત્તાલી ચૌધરીએ 99.33 PR મેળવીને ગૌરવ વધાર્યું

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભાભરમાં આવેલી જાણીતી સ્કૂલ શ્રી રાધે ઈન્ટરનેશનલ સ્કૂલની ધો-10ના વિદ્યાર્થીઓ સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થઈને સ્કૂલ અને બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય સરકાર આયોજિત વર્ષ 2022-23 ધોરણ-10 બોર્ડ પરિણામમાં ભાભર તાલુકા કક્ષાએ શિક્ષણની સાથે-સાથે અનેક ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન ધરાવતી […]

કેવી રીતે ભણશે ગુજરાત, ધો-10માં અમદાવાદ સહિત શહેરોમાં શુન્ય ટકા પરિણામવાળી શાળાઓમાં વધારો

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 64.22 ટકા જાહેર થયુ છે. આજે જોહેર થયેલા પરિણામના આંકડા પણ ખૂબ જ રસપ્રદ છે. તેમાં અમદાવાદ સહિત મોટા શહેરોમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું હોય તેવું સામે આવે છે. જ્યારે ગામડાઓમાં વિદ્યાર્થીઓ કાઠું કાઢી રહ્યા છે, એમાં પણ […]

ગુજરાત બોર્ડની ઘોરણ 10ની પરિક્ષાનું પરિણામ જાહેર, 64.62 ટકા આવ્યું પરિણામ

ઘોરણ 10ની બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર 64.62 ટકા આવ્યું પરિણામ અમદાવાદઃ- આજરોજ ગુરુવાર 25 મે ના દિવસે ગુજરાત બોર્ડની ઘોરણ 10ની પરિક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ પરિક્ષા આપ્યા બાદ આતુરતાથી પોતાના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા છેવટે આજે વહેલી સવારે વિદ્યાર્થીઓના ઈંતઝારનો આંત આવ્યો છે.ગુજરાત રાજ્યનું કુલ પરિણામ 64.22 ટકા આવ્યુ છે. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code