1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

અમદાવાદના સાયન્સસિટીમાં પાંચ દિવસીય કાર્નિવલનો પ્રારંભ, વિવિધ કાર્યક્રમોનું આયોજન

અમદાવાદઃ દેશભરમાં આજે તા.  28મી ફેબ્રુઆરીના દિને  ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ ખાતે આવેલી સાયન્સ સિટીમાં 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ‘સાયન્સ કાર્નિવલ-2023’નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં  સાયન્સ કાર્નિવલમાં  રોજ સવારે 10 વાગ્યાથી 8 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.  કાર્નિવલમાં  પ્રતિદિન અંદાજિત 20 હજાર સ્ટુડન્ટ્સ ભાગ લઇ શકે તેવી […]

GTUના 150 વિદ્યાર્થીઓને આ વર્ષે ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ અંતર્ગત મલેશિયા મોકલાશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU) દ્વારા દર વર્ષે અંતિમ સેમેસ્ટના વિદ્યાર્થીઓને  ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ  અંતર્ગત વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મોકલવામાં આવતા હોય છે. આ વખતે 150 જેટલા વિદ્યાર્થીઓને મલેશિયા ઉચ્ચ અભ્યાસ માટે મોકલવામાં આવશે. કોરોનાને કારણે છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનો કાર્યકર્મ મુલત્વી રાખવામાં આવ્યો હતો. હવે ત્રણ વર્ષ બાદ  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) […]

અંગ્રેજી ભાષા શીખવી જરૂરી પરંતુ ગુજરાતી ના ભોગે નહીં : શિક્ષણ મંત્રી

સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડાયટ ખાતે રાજ્ય કક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશનલ ફેસ્ટિવલ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિ માં યોજાયો. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૬૭ શિક્ષકોએ ભાગ લઇ શિક્ષણમાં નાવીરનીકરણ સાંપ્રત વિષયોને લગતુ સાહિત્ય સહ અભ્યાસ પ્રવૃત્તિઓને લગતુ સાહિત્ય સમાવેશી શિક્ષણ જેવા વિષયો ઉપર કરેલ સફળ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. આ ત્રિ દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે […]

ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની 931 શાળાઓ વહિવટ ઈન્ચાર્જ શિક્ષણાધિકારીથી ચાલે છે

ભાવનગરઃ જિલ્લા પંચાયત હસ્તકની  931 પ્રાથમિક શાળાઓ અને 1.80 લાખ વિદ્યાર્થીઓ હોવા છતાં મહત્વની એવી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ભરાતી નથી. તેથી 931 શાળાઓ અને 1,80,000 વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરિત અસર થઈ રહી છે. છેલ્લા ચાર મહિનાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા ખાલી છે, જિલ્લા શિક્ષણાધિકારીને ચાર્જ સોપાયો છે. પરંતુ ઈન્ચાર્જ અધિકારી પાસે જ એટલી […]

જીટીયુ સંલગ્ન કોલેજોમાં સેમેસ્ટર-1 પૂર્ણ થયાને દોઢ મહિનો વીતિ ગયો છતાં હજુ પરીક્ષાના ઠેકાણા નથી

અમદાવાદઃ  ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU) દ્વારા એકેડેમિક કાર્યક્રમ યોગ્ય રીતે નહીં બનાવવાના કારણે હજારો વિદ્યાર્થીઓને પરીક્ષાની રાહ જોવાનો વારો આવ્યો છે. ઈજનેરીમાં સેમ-1 પૂર્ણ થયાને દોઢ માસ જેટલો સમય વીતિ ગયો છતાં હજુ પરીક્ષાના ઠેકાણા ન હોવાથી હજારો વિદ્યાર્થીઓ હેરાન થવાનો વારો આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટોકનોલોજી યુનિવર્સિટી (GTU) સંલગ્ન ઇજનેરી કોલેજોના સેમ-1માં […]

અમદાવાદ ઝોનમાં ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેનની ખાલી જગ્યાને લીધે શાળાઓની ફી નક્કી થતી નથી

અમદાવાદઃ ફી રેગ્યુલેશન કમિટી અમદાવાદ ઝોનના એફઆરસીના જજની જગ્યા અંદાજે ચાર મહિનાથી ખાલી છે. ચેરમેનની અવેજીમાં કમિટીની બેઠક ન મળતી હોવાથી સ્કૂલોના ફાઇનલ ફીના ઓર્ડર થયા નથી, જેથી સત્ર પૂરૂ થવા આવ્યું છતાં 150 કરતાં વધુ સ્કૂલોની ફી નક્કી થઈ ન હોવાથી સ્કૂલોએ આવતા વર્ષે સરભર કરવાનો પણ સમય આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ગુજરાતમાં નવી શિક્ષણ નિતિના અમલ સાથે યુનિવર્સિટીઓનો વહિવટ બોર્ડ ઓફ ગવર્નન્સ કરશે

રાજકોટઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણનીતિનો અમલ શરૂ થઈ જશે.નવી શિક્ષણનીતિ અંતર્ગત સરકારી યુનિવર્સિટીઓનો વહિવટ સેનેટ કે સિન્ડિકેટ (એક્ઝિક્યુટિવ કાઉન્સિલ)ને બદલે બોર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં નવા સત્રથી રાષ્ટ્રીય શિક્ષણનીતિનો અમલ થવાનો છે. શિક્ષણનીતિ અમલી થયા બાદ યુનિવર્સિટીનું સંપૂર્ણ સંચાલન BoG (બોર્ડ ઓફ ગવર્નન્સ) દ્વારા કરવામાં આવશે. એટલે […]

ગુજરાત સરકાર દ્વારા ખાનગી કંપનીઓના સહયોગથી તમામ યુનિવર્સિટીઓમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષિત બેરાજગારોની સંખ્યા વધતા જાય છે. ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ખાનગી કંપનીઓનો સહયોહ મેળવીને રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજવાનું આયોજન કર્યું છે. શિક્ષણ વિભાગના પ્લેસમેન્ટ સેલ દ્વારા 33 જિલ્લામાં 28 સ્થળે 27 ફેબ્રુઆરીથી 20 માર્ચ દરમિયાન યુનિવર્સિટીઝ સંલગ્ન સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહિતના ટેકનિકલ કોર્સની 500થી વધુ કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને માટે […]

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાંથી ડર દુર કરવા માટે હેલ્પલાઈન શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14મી માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. બોર્ડની પરીક્ષાને લીધે ઘણાબધા વિદ્યાર્થીઓમાં ડર રહેતો હોય છે. તેના લીધે વિદ્યાર્થીઓ હતાશા અનુભવતા હોય છે. આવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપીને મદદરૂપ થવા શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 1લી માર્ચથી હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. આ હેલ્પલાઈન પર વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ […]

ધોરણ-6ના દ્વિભાષી પુસ્તકો સામે શિક્ષણવિદોનો વિરોધ, સરકાર ભણતરનો ભાર વધારી રહી છે

અમદાવાદ:  ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ નવા શૈક્ષણિક સત્રથી શરૂ થઈ જશે. ખાસ તો બાળકોને ભાર વિનાના ભણતરની માત્ર વાતો જ કરવામાં આવે છે પરંતુ બાળકોના દફત્તરનો ભાર હળવો કરાતો નથી. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા  દ્વિભાષી પુસ્તકો છાપવા મામલે ચાલી રહેલી વિચારણાના  વિવાદનો મધપુડો છંછેડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ધોરણ-6ના દ્વિભાષી પુસ્તક છાપવા અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code