1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને શ્રદ્ધાંજલી પાઠવી

નવી દિલ્હીઃ વર્ષ 1975માં ઈન્દિરા ગાંધી તરફથી લદાયેલી ઈમરજન્સી એટલે કે કટોકટીનો ભાજપ આજે રાષ્ટ્રીય સ્તરે વિરોધ કરી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર ટ્વીટ કરીને ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને આજે શ્રદ્ધાંજલી અર્પવા આહ્વાન કર્યુ છે. ઈમરજન્સી સામે આજે ભાજપ રાષ્ટ્રીય સ્તરે વિરોધ દર્શાવી રહયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે બપોરે ઈમરજન્સીને […]

ચૂંટણીપંચે જમ્મુ-કાશ્મીર સહિત ચાર રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણીઓ કરાવ્યા બાદ હવે ચૂંટણી પંચે હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંચે ચૂંટણીની વિગતો અપડેટ કરીને આની શરૂઆત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 1 જુલાઈની તારીખને ધ્યાનમાં લઈને વિધાનસભાની ચૂંટણી માટે મતદાર યાદી અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ત્રણેય […]

ટીડીપી જો સ્પીકર પદ માટે ઉમેદવાર ઉભો રાખશે તો ઇન્ડિયા એલાયન્સ તેને સપોર્ટ કરશેઃ સંજય રાઉત

કોણ બનશે સ્પીકર ? આ પ્રશ્ન મોટો બની રહ્યો છે. ભાજપ કોઈપણ ભોગે સ્પીકરની ખુરશી પોતાની પાસે રાખવા માંગે છે અને આ માટે પાર્ટીએ એનડીએ સહયોગીઓ સાથે વાત કરવાની જવાબદારી રક્ષા મંત્રી રાજનાથ સિંહને આપી છે. 24 જૂનથી શરૂ થઈ રહેલા સંસદ સત્ર માટે રાજનાથ સિંહના ઘરે એક બેઠક પણ યોજાઈ હતી. સંસદ સત્ર કેવી […]

નીતિશકુમારના પુત્ર નિશાંતકુમારનું નામ બિહારના રાજકારણમાં હાલ ચર્ચામાં, પાર્ટીમાં સક્રિય ભૂમિકા નિભાવે તેવી ઉઠી માંગ

બિહારમાં પરિવારવાદના પ્રકરણમાં એક નવું પાનું ઉમેરાયું હોય તેમ લાગે છે. હાલમાં રાજ્યમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર અચાનક ચર્ચામાં આવી ગયા છે. સામાન્ય રીતે લાઈમલાઈટથી દૂર રહેતા સીએમના પુત્ર વિશે ચર્ચા છે કે તે રાજકારણના મુખ્ય પ્રવાહમાં આવી શકે છે. એટલું જ નહીં, એવી અટકળો છે કે તેઓ તેમના પિતા નીતીશ કુમારનો વારસો […]

ઓડિશા વિધાનસભામાં નવીન પટનાયકનો સામનો એ ધારાસભ્ય સાથે થયો જેના હાથ તેમને હાર મળી છે, જાણો શું કહ્યું નવીન પટનાયકે

ઓડિશા વિધાનસભામાં એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું. જ્યારે નવા ધારાસભ્ય શપથ લઈ રહ્યા હતા, ત્યારે પૂર્વ સીએમ નવીન પટનાયકનો એક બીજેપી ધારાસભ્ય સાથે સામનો થયો હતો. જ્યારે તેમણે પોતાનો પરિચય આપ્યો ત્યારે નવીન બાબુએ કહ્યું, ‘ઠીક છે, તમે જ મને હરાવ્યો છે.’ બે સીટ પરથી લડ્યા હતા નવીન પટનાયક, 1 સીટ પર હાર મળી વાસ્તવમાં, […]

પ્રિયંકાને ફસાવવા માટે વાયનાડથી ચૂંટણી લડાવવામાં આવી રહી છે, ભાજપના પ્રવક્તાનું મોટું નિવેદન

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ટૂંક સમયમાં સંસદમાં જોવા મળી શકે છે. રાહુલ ગાંધીએ નિર્ણય લીધો છે કે તેઓ વાયનાડ સીટ છોડી રહ્યા છે, જ્યાં હવે યોજાનારી પેટાચૂંટણીમાં પ્રિયંકા લડશે. ભાજપ પણ આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું છે કે પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ સીટ પર સીપીઆઈના વિરોધનો સામનો […]

નરેન્દ્ર મોદી કેમ્પના કેટલાક લોકો ઇન્ડિયા એલાયન્સ સાથે સંપર્કમાં હોવાનો રાહુલ ગાંધીનો દાવો

લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં NDAની સરકાર બની છે. પરંતુ, આ ચૂંટણીમાં ભાજપને ગત વખત કરતા 63 બેઠકો ઓછી મળી છે અને પાર્ટી માત્ર 240 બેઠકો જીતવામાં સફળ રહી છે. આ જ કારણ છે કે મોદી સરકાર બન્યા બાદ પણ વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યા છે. હવે ફરી એકવાર રાહુલ […]

પીએમ મોદીએ ઉષ્ટ્રાસન પર એક વીડિયો શેર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉષ્ટ્રાસન અથવા ઊંટની મુદ્રા પર એક વીડિયો ક્લિપ શેર કરી છે જે પીઠ અને ગરદનના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને રક્ત પરિભ્રમણ અને દૃષ્ટિ સુધારવામાં પણ મદદ કરે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિના ભાગરૂપે શેર કરવામાં આવેલી આ ક્લિપ અંગ્રેજી અને હિન્દી બંનેમાં આસન કરવાના પગલાઓ વિશે વિસ્તૃતથી જણાવવામાં આવ્યું […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર કરી હાઈલેવલ બેઠક કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકવાદી ગતિવિધિઓની માહિતી મેળવી આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટલીના પ્રવાસે જતા પહેલા જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર હાઈલેવલ બેઠક કરી હતી. પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકવાદી ગતિવિધિઓની માહિતી મેળવી આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે NSA અજીત ડોભાલ અને અધિકારીઓને આતંકવાદી વિરોધી ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ […]

‘અહંકારે ભાજપને 241 પર અટકાવી દીધો’ RSSના નેતા ઇન્દ્રેશ કુમારનું નિવેદન

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ RSS સતત ભાજપને સલાહ આપી રહ્યું છે. વાસ્તવમાં સૌથી પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતે ભાજપને બહુજ મર્યાદીત શબ્દોમાં ટકોર કરી.. આ પછી સંઘના મુખપત્ર પંચજન્યમાં એક લાંબો લેખ પ્રકાશિત થયો. આ તરફ ભાજપની સાથે સત્તા ભોગવી રહેલા શિવસેનાના સુપ્રીમો એકનાથ શિંદેએ કહ્યું હતું કે, 400ને પાર કરવાના નારાને કારણે માત્ર ભાજપને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code