1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

દિલ્હી ચૂંટણીઃ પૂર્વાંચલના લોકો મામલે ભાજપાએ કેજરિવાલ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દિલ્હી પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વિરુદ્ધ જારી કરાયેલી પોસ્ટ પર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે કેજરિવાલ સત્તા જવાના ડરથી માનસિક સંતુલન ગુમાવી ચુક્યાં છે. સચદેવાએ શુક્રવારે પાર્ટીના રાજ્ય મુખ્યાલય ખાતે પત્રકારોને સંબોધન […]

જાટ સમુદાયને OBC યાદીમાં સામેલ કરવા માટે કેજરિવાલે PM મોદીને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. કેન્દ્રની OBC યાદીમાં દિલ્હીના જાટ સમુદાયનો સમાવેશ કરવા અંગે એક પત્ર લખવામાં આવ્યો છે. કેજરીવાલે લખ્યું કે, તમે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો છે. દિલ્હીમાં ઓબીસી દરજ્જો ધરાવતા જાટ અને અન્ય તમામ જાતિઓને કેન્દ્રની ઓબીસી […]

દિલ્હી ચૂંટણીઃ I.N.D.I.A માં ભંગાણ, SP બાદ હવે TMCએ પણ કોંગ્રેસને બદલે AAPને સમર્થન જાહેર કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધ્યું છે, ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણની શકયતાઓ જોવા મલી રહી છે. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપને હરાવી જોઈએ. ટીએમસી નેતા કુણાલ ઘોષે […]

એક દેશ, એક ચૂંટણીઃ સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠકમાં બે બિલ રજૂ કરાશે

નવી દિલ્હીઃ આજરોજ સંસદમાં જેપીસીની પ્રથમ બેઠક એક દેશ એક ચૂંટણી અંગે યોજાશે. આ બેઠક બંધારણ (એકસો અને 29મો સુધારો) બિલ 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ, 2024 ની સમીક્ષા કરવા માટે બોલાવવામાં આવી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સભ્યોને આ બે મુખ્ય બિલોથી માહિતગાર કરવાનો છે. આ બેઠકમાં કાયદા અને ન્યાય મંત્રાલયના અધિકારીઓ […]

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચોક્કસ જીતશેઃ કેજરિવાલ

કેજરિવાલે પાર્ટીના નેતાઓ-કાર્યકરોને તૈયાર થવા કર્યું આહવાન દિલ્હીની જનતા “આપ” સાથે હોવાનો કેજરિવાલે કર્યો દાવો નવી દિલ્હીઃ દિલ્હીની તમામ 70 બેઠકો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. ચૂંટણીની તારીખની જાહેરાત બાદ AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે ચોક્કસપણે જીતીશું. અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું કે, […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ 1.55 કરોડ મતદારો રાજકીય પાર્ટીઓના ભાવિનો કરશે ફેંસલો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ચૂંટણીપંચ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએના રોજ મતદાન યોજાશે જ્યારે 8મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની જાહેરાતની સાથે જ દિલ્હીમાં વિવિધ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર માટે રણનીતિ તૈયાર કરી લીધી છે. જેથી આગામી દિવસોમાં દિલ્હીમાં રાજકીય પ્રચાર-પ્રસાર તેજ બનવાની છે. દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીના […]

ભાજપ ફરી એકનાથ શિંદે અને અજિત પવારને પાવર બતાવશે, એકલા હાથે ચૂંટણી લડવાનો પ્લાન

મહારાષ્ટ્રમાં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 133 બેઠકો જીતીને ચમત્કાર કર્યો હતો. માત્ર 148 બેઠકો પર લડેલી ભાજપે લગભગ 90 ટકા બેઠકો જીતી છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપની આ સૌથી મોટી સફળતા છે. તેની પાછળ આરએસએસનું આયોજન અને મહેનત પણ એક કારણ માનવામાં આવે છે. આ દરમિયાન આરએસએસ અને ભાજપે પણ નાગરિક ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી […]

એક દેશ-એક ચૂંટણી : 8 જાન્યુઆરીએ JPCની પ્રથમ બેઠક

નવી દિલ્હીઃ ‘એક દેશ-એક ચૂંટણી’ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની પ્રથમ બેઠક 8 જાન્યુઆરીએ યોજાશે. જેપીસીના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ આ બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. સંસદીય સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે, આ બેઠકમાં અધિકારીઓ બે મહત્વપૂર્ણ બિલ – બંધારણ (129મો સુધારો) બિલ […]

દિલ્હી વિધાનસભાની ચુંટણી મામલે ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળશે

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને લઈને દિલ્હી ભાજપનું એક પ્રતિનિધિમંડળ ગુરુવારે સાંજે ચૂંટણી પંચને મળશે.આ મુલાકાત દરમ્યાન ભાજપના પ્રતિનિધિ મંડળ દ્વારા મતદાર યાદી સહિતના અન્ય મુદ્દાઓ મુકવામાં આવશે.આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી અને બીજેપી એક બીજા પર મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવાનો આરોપ લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે […]

RJDએ કોંગ્રેસને આપ્યો ઝટકો, લાલુ યાદવે કહ્યું- ઈન્ડી ગઠબંધનની કમાન મમતા બેનર્જીને સોંપવી જોઈએ

પટનાઃ લોકસભા ચૂંટણી અને તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષની હાર બાદ ભારત ગઠબંધનની કમાન મમતા બેનર્જીને સોંપવાની માંગણી તેજ બની છે. હવે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલુ યાદવે પણ મમતા બેનર્જીને વિપક્ષી ગઠબંધનના નેતા બનાવવાની માંગ કરી છે. લાલુએ મંગળવારે કહ્યું કે કોંગ્રેસના વાંધાઓનો કોઈ અર્થ નથી. અમે મમતાને સમર્થન આપીશું. મમતા બેનર્જીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code