1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

બિહાર વિધાનસભા ચૂંટણી : ચૂંટણી પંચ સાથે રાજ્યના રાજકીય પક્ષોની મહત્વપૂર્ણ બેઠક યોજાશે

પટના : બિહાર વિધાનસભા ચૂંટણીને પગલે ભારત ચૂંટણી પંચ (ECI) સાથે વિવિધ રાજકીય પક્ષોની મહત્વપૂર્ણ બેઠક શનિવારે યોજાવાની છે. મુખ્ય ચૂંટણી અધિકારી કચેરી દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર, આ બેઠક પટનાના હોટલ તાજમાં સવારે 10 થી બપોર 12 વાગ્યા સુધી યોજાશે. બેઠકનું અધ્યક્ષત્વ મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર કરશે. પત્રમાં જણાવાયું છે કે આ બેઠકમાં […]

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થશે

નવી દિલ્હી: ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. પંચાયતી રાજ મંત્રાલયમાં અધિક સચિવ સુશીલ કુમાર લોહાની અને નાણા મંત્રાલયમાં અધિક સચિવ ડૉ. આનંદન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નિરીક્ષક રહેશે. આ ચૂંટણી આવતા મહિનાની નવમી તારીખે યોજાવાની છે. ગયા મહિને સ્વાસ્થ્યના કારણોસર જગદીપ ધનખરના રાજીનામા બાદ આ ચૂંટણી યોજાઇ રહી છે. […]

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં નામાંકન થશે

ચૂંટણી પંચે જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેથી, તેમના રાજીનામા બાદ આ પદ ખાલી પડી ગયું છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, 7 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી નામાંકન દાખલ કરવામાં આવશે. આ પછી, 9 […]

ભારે વિરોધ વચ્ચે મતદાર યાદી સુધારાનું કામ સમગ્ર દેશમાં કરાશે

નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના સઘન સુધારાનો વિરોધ સંસદથી લઈને શેરીઓ સુધી થઈ રહ્યો છે. ભારે વિરોધ છતાં, ચૂંટણી પંચે શુક્રવારે એક મોટી જાહેરાત કરી હતી. હકીકતમાં, ચૂંટણી પંચે કહ્યું છે કે મતદાર યાદીના સઘન સુધારાનું કામ દેશભરમાં કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે 24 […]

ગુજરાતમાં સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે આજે સવારથી  ગ્રામ પંચાયતો માટેની ચૂટણીનું મતદાન શરૂ

ગુજરાતમાં ગ્રામપંચાયતોની યોજાઇ છે. સવારે સાત વાગ્યાથી અંદાજે ત્રણ હજાર પાંચસો કરતા વધુ ગ્રામ પંચાયતો માટે મતદાન શરૂ થઇ ગયું છે. બલેટે પેપરથી થઇ રહેલા મતદાન માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરાઇ છે. સાડા ત્રણ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતો માટે 81 લાખ જેટલા મતદારો સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી માટે પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. ત્રણ […]

દિલ્હીમાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક યોજાશે

નવી દિલ્હીઃ “એક દેશ, એક ચૂંટણી” વિષય પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક આજે નવી દિલ્હીમાં સંસદ ભવન પરિસેર ખાતે યોજાશે. આ સમિતિ દૂરસંચાર વિવાદ નિરાકરણ અને અપીલ ન્યાયાધિકરણ (TDSAT)ના અધ્યક્ષ અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, ન્યાયમૂર્તિ ડી.એન. પટેલ સાથે ચર્ચા કરશે. JPC દેશના હિતધારકો તરફથી તેમના વિચારો જાણી રહી છે. જેમાં ખેડૂત, પત્રકાર, જજ […]

તેલંગાણાઃ ભાજપ સમર્થિત ઉમેદવારે MLC ચૂંટણી જીતી

તેલંગાણા વિધાન પરિષદના શિક્ષક મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવાર જીત્યા અને અન્ય શિક્ષક મતવિસ્તારમાંથી એક અપક્ષ ઉમેદવાર વિજયી બન્યો હતો. ભાજપ સમર્થિત મલકા કોમરૈયા મેડક-નિઝામાબાદ-આદિલાબાદ-કરીમનગર શિક્ષક મતવિસ્તારમાંથી જીત્યા અને અપક્ષ ઉમેદવાર શ્રીપાલ રેડ્ડી પિંગિલીએ વારંગલ-ખમ્મામ-નાલગોંડા શિક્ષક મતવિસ્તારમાંથી જીત મેળવી. ત્રણ વિધાન પરિષદ બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ પ્રેફરન્શિયલ વોટિંગ સિસ્ટમ હેઠળ બેલેટ પેપર દ્વારા મતદાન […]

ગઠબંધન અંગે AAPનો મોટો ખુલાસો, હાર પાછળ કોંગ્રેસ જવાબદાર હતી!

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા એવી અટકળો ચાલી રહી હતી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ગઠબંધન થશે. જો કે, આ ગઠબંધન સાકાર ન થયું અને આ પછી સવાલો ઉઠવા લાગ્યા કે હરિયાણામાં પણ બંને પક્ષો સાથે કેમ ન આવ્યા. જેના કારણે બંને પક્ષોને સીધું નુકસાન થયું અને બંને રાજ્યોમાં ભાજપે સરકાર બનાવી. મહારાષ્ટ્રમાં […]

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિયુક્તિ, નવા કાયદા હેઠળ નિયુક્ત થનાર પ્રથમ CEC

નવી દિલ્હી: ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આઉટગોઇંગ રાજીવ કુમારની જગ્યા લેશે. તેઓ કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે. ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત નવા કાયદા હેઠળ નિમણૂક થનાર જ્ઞાનેશ કુમાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે. આ કાયદા હેઠળ, ચૂંટણી સંસ્થાના વડાની પસંદગી માટે રચાયેલી […]

દિલ્હીમાં ‘આપ’ની હાર માટે અન્ના હજારેએ અરવિંદ કેજરિવાલને જવાબદાર ઠરાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂટણી પરિણામાં ભાજપાએ આમ આદમી પાર્ટીના વિજયરથને આ વખતે અટકાવ્યો છે. તેમજ 27 વર્ષ બાદ ફરીથી ભાજપા દિલ્હીમાં સરકાર બનાવી રહી છે. સીએમ આતિશીને બાદ કરતા દિલ્હી સરકારની કેબિનેટના મોટાભાગના મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર માટે સામાજીક કાર્યકર અન્ના હજારેએ અરવિંદ કેજરિવાલને જવાબદાર ઠરાવ્યાં હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code