1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

સંભવિત ત્રીજા કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકાર કયા મોટા નિર્ણયો લઇ શકે છે, શું કહ્યું પ્રશાંત કિશોરે ?

એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોર કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવી શકાય છે. રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા પર અંકુશ આવી શકે તેમ છે. આ સાથે પ્રશાંત કિશોરે મોદી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી નીતિમાં માળખાકીય અને ઓપરેશનલ ફેરફારોની આગાહી કરી.. પ્રશાંત કિશોરે એવી પણ આગાહી કરી હતી કે, કેન્દ્ર […]

કેજરીવાલે તમારી ખુબ કાળજી લીધી છે, બદલામાં તેમને સમર્થન આપો, રાઘવ ચઢ્ઢાની દિલ્હીના લોકોને અપીલ

દિલ્હીની સાત લોકસભા સીટો પર ચૂંટણી પ્રચાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. વિદેશથી આંખની સારવાર કરાવીને દિલ્હી પરત ફર્યા બાદ AAP સાંસદ રાઘવ ચઢ્ઢા પણ ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા છે. દરેક પરિવારને 18 હજાર રૂપિયાની બચત થઇ છે 21 મેના રોજ દિલ્હીમાં કોંગ્રેસ અને AAPની સંયુક્ત રેલીને સંબોધિત કરતી વખતે તેમણે ભાજપ પર જોરદાર પ્રહારો […]

4 જૂને ઈન્ડિ ગઠબંધનના ઈરાદા પર સૌથી મોટો હુમલો થશેઃ નરેન્દ્ર મોદી

પટણાઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (મંગળવારે) ચૂંટણી પ્રચાર માટે બિહારમાં છે. પ્રધાનમંત્રી  બિહારની બે દિવસીય મુલાકાતે સોમવારે સાંજે પટના પહોંચ્યા હતા. તેમણે ભાજપના દિવંગત નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ સ્વર્ગસ્થ નેતાના પટના નિવાસસ્થાને પહોંચ્યા અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી […]

લોકસભા ચૂંટણીઃ આઝમગઢમાં અખિલેશ યાદવની જનસભામાં કાર્યકરોનો હંગામો, ભારે પથ્થરમારો થયો

નવી દિલ્હીઃ દેશના હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને લોકસભા ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢ જિલ્લાની લાલગંજ લોકસભા સીટના ઉમેદવાર દરોગા પ્રસાદ સરોજના સમર્થનમાં પ્રચાર કરવા ગયા હતા. અખિલેશ યાદવની જાહેરસભામાં નાસભાગ મચી ગઈ હતી. જનસભા દરમિયાન […]

લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં 60 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ પાંચમા તબક્કાની 49 લોકસભા અને ઓડિશાની 35 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું.સાંજે 5 વાગ્યા સુધીના આંકડામાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 73 ટકા મતદાન નોંધાયું. સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 48.66 ટકા નોંધાયુ છે. લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 56.68 ટકા મતદાન નોંધાયું […]

બાબા સાહેબના બંધારણે જ એક ચા વાળાને પ્રધાનમંત્રી બનાવ્યો છે: નરેન્દ્ર મોદી

ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના પુરીમાં રોડ શો દરમિયાન જણાવ્યું હતું કે, ઇન્ડિ ગઠબંધનનો સંપૂર્ણપણે અસ્ત થઈ ગયો છે. સાથે જ બંધારણ અંગેના વિપક્ષના આરોપનો જવાબ આપતા જણાવ્યું હતું કે બંધારણ અમારા માટે બંધારણ શાસન ચલાવવા માટેનો ધર્મગ્રંથ છે, બાબા સાહેબના બંધારણે જ એક ચા વાળાને પ્રધાનમંત્રી બનાવ્યો છે. , પરંતુ […]

લાલુ પ્રસાદ યાદવે પોતાના દ્રષ્ટિકોણથી કર્યુ પીએમ મોદીનું પાત્રાલેખન, કહ્યું જનતા સમક્ષ જુઠ્ઠુ બોલવામાં ઘણો આનંદ અનુભવે છે 

રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂર્વ રેલ મંત્રી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોતાની દ્રષ્ટિથી પાત્રાલેખન કર્યુ છે. તેમણે તેમના વિશે પાંચ વસ્તુઓ લખી છે.  અત્યાર સુધી આ ચૂંટણીમાં પરિવારવાદ, વસ્તી નિયંત્રણ વગેરેની વાતો થતી હતી, પરંતુ હવે મામલો કંઇક અલગ સ્તરે જોવા મળી રહ્યો છે. જો કે રસપ્રદ વાત […]

રેલી ન થઇ શકી તો અખિલેશ-રાહુલે પરસ્પર એકબીજાનો ઇન્ટરવ્યુ લઇ મોદી સરકાર પર સાધ્યું નિશાન 

રાહુલ અને અખિલેશ ફફમૌના પંડિલામાં મચેલી નાસભાગને કારણે ચૂંટણી જાહેર સભાને સંબોધી શક્યા નહોતા, પરંતુ ત્યાં બેસીને તેમની વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો રવિવારે સાંજે સોશિયલ મીડિયા પર રિલીઝ થયો હતો. આ વીડિયોમાં રાહુલ અને અખિલેશ એક બીજાનો નવા અંદાજમાં ઈન્ટરવ્યુ લેતા જોવા મળ્યા હતા. લગભગ દસ મિનિટનો આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ […]

લોકસભા ચૂંટણી: સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 32.70 ટકા મતદાન

લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કામાં માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યુ છે. સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 23.66 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 32.70 ટકા અને સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં 15.33 ટકા નોંધાયું હતું. તો બિહારમાં 21.11 ટકા, જમ્મુ કાશ્મીરમાં 21.37, ઝારખંડમાં 26.18, લડાખમાં 27.87, ઓડિશામાં 21.07, ટકા મતદાન નોંધાયું છે. તો […]

લખનઉમાં BSP સુપ્રીમો માયાવતીએ અને મુંબઈ નોર્થ બેઠક પર મંત્રી પિયુષ ગોયલે મતદાન કર્યું

લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મતદાન કર્યું, સાથે સાથે બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code