1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

સંસદના શિયાળુ સત્ર નિયત સમય કરતા એક દિવસ પહેલાં જ સમાપ્ત

નવી દિલ્હીઃ સંસદના બંને ગૃહોની બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. શિયાળુ સત્રના નિર્ધારિત અંતના એક દિવસ પહેલા એટલે ગઈકાલે લોકસભા અને રાજ્યસભાની બેઠકો સ્થગિત કરવામાં આવી હતી. જો કે, આ 4 ડિસેમ્બરે શરૂ થયેલું સંસદનું શિયાળુ સત્ર આજે 22 તારીખે સમાપ્ત થવાનું હતું. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમના સમાપન નિવેદનમાં કહ્યું કે […]

દિવ્યાંગો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન કરવા નેતાઓને ચૂંટણી પંચની સલાહ

નવી દિલ્હી: ચુંટણી પંચે એક સલાહ જારી કરીને નેતાને તેમણા ભાષણમાં વિકલાંગ લોકો માટે અપમાન જનક શબ્દોનો ઉપયોગ ન કરવા વિનંતી કરી છે. ચુંટણી પંચે બધા નેતાઓને વિકલાંગ લોકો માટે જાહેર ભાષણમાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ પાર્ટીના નેતા કે તેમના પ્રતિનિધિઓ દ્વારા ભાષણમાં એવા શબ્દોનો […]

BJPની સંસદીય દળની બેઠકમાં સાંસદોએ PM મોદીનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરાયું

નવી દિલ્હીઃ ભાજપની સંસદીય દળની બેઠકમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની બમ્પર જીત પર પાર્ટીના સાંસદોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના સાંસદોએ ભાજપના સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠક માટે […]

ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતનારા ભાજપના 10 સાંસદોએ આપ્યા રાજીનામા

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કેન્દ્રીય મંત્રી સહિત અનેક સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી 12 સાંસદોએ જીત નોંધાવી હતી. દરમિયાન 10 સાંસદોએ આજે સંસદીય સભ્યપદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. આગામી દિવસોમાં બે સાંસદો રાજીનામું આપશે. રિપોર્ટ્સ અનુસાર, બે સાંસદો બાલક નાથ અને રેણુકા સિંહે હજુ સુધી તેમના સાંસદ પદ […]

સંસદનું શિયાળુ સત્ર, NDA સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે PMનું સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના ભવ્ય વિજયની હજુ ભાજપના નેતાઓ કાર્યકરો ઉજવણી કરી રહ્યાં છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો છે જેના પરિણામ સ્વરૂપ 3 રાજ્યમાં ભવ્ય વિજયની સાથે તેલંગાણામાં ભાજપની બેઠકમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન આજથી સંસદના શિયાળા સત્રનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવેશ કર્યો […]

ગઢ આલા સિંહ ઘેલાઃ મધ્યપ્રદેશ ચૂંટણીમાં CM શિવરાજના મંત્રીમંડળના 12 મંત્રીઓનો થયો પરાજ્ય

ભોપાલઃ મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને બે તૃતિયાંશ બહુમતી મળી છે. મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખવાની સાથે, ભાજપ તેના ધારાસભ્યોની સંખ્યા વધારવામાં સફળ રહી હતી, જ્યારે શિવરાજ સિંહ ચૌહાણની આગેવાની હેઠળના મંત્રીમંડળના 12 વર્તમાન મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના અનેક દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે. હારનો સામનો કરનારા અન્ય અગ્રણી પ્રધાનોમાં […]

મિઝોરમ વિધાનસભા ચૂંટણીઃ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો પરાજ્ય

નવી દિલ્હીઃ મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ રહી છે અને ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહી છે. મિઝોરમમાં એઝપીએમ સરકાર બનાવવા તરફ સતત આગળ વધી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી જોરામથાંગા અને ડેપ્યુટી સીએમ ત્વાનલુઈયાનો પરાજ્ય થયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઝેડપીએમના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે, તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી […]

મધ્યપ્રદેશમાં હારનું કોંગ્રેસે મનોમંથન શરુ કર્યું,164 હારેલા ઉમેદવારોને પૂછવામાં આવશે કારણ

ભોપાલઃ મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજ્ય થયો છે. જ્યારે ભાજપાની ભવ્ય જીત થઈ છે. ભાજપની જીત બાદ નવી સરકારની રચનાને લઈને કવાયત શરુ કરવામાં આવી છે. બીજી તરફ પરાજ્યને લઈને કોંગ્રેસ દ્વારા સમીક્ષા શરુ કરવામાં આવી છે તેમજ પરાજીત થયેલા ધારાસભ્યોને કમલનાથે ભોપાલ બોલાવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ મધ્યપ્રદેશમાં મળેલી હારની સમીક્ષામાં જોતરાઈ છે. […]

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કમળ નું વાવાજોડું: કેશવ પ્રસાદ મૌર્ય

ન્યૂ દિલ્હી : ચાર રાજ્યોના ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ આગળ છે. વલણો અનુસાર, ભાજપે ત્રણેય રાજ્યોમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. ટ્રેન્ડ નંબરથી ખુશ ભાજપના નેતાઓની પ્રતિક્રિયા આવવા લાગી છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પીએમ મોદીનો આભાર માન્યો છે. ત્રણ રાજ્ય માં ભાજપ આગળ હોવા થી ભાજપ ના […]

MP : શિવરાજ સિંહ ચૌહાણે ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા, પૂર્ણ બહુમતીનો દાવો કર્યો.

ભોપાલ : રાજ્ય વિધાનસભા ચૂંટણીની ચાલી રહેલી મતગણતરી વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટો દાવો કર્યો છે. તેમણે રાજ્યમાં ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સીએમએ લખ્યું છે કે,’ભારત માતા કી જય, જનતા જનાર્દન કી જય’ આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે લોકોના આશીર્વાદ અને આદરણીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code