1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

મિથુન ચક્રવતીએ પહેલી જ ફિલ્મ “મૃગયા”માં શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો

નવી દિલ્હીઃ લિજેન્ડરી અભિનેતા મિથુન ચક્રવર્તીને વર્ષ 2022 માટે દાદાસાહેબ ફાળકે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય સિનેમામાં તેમના નોંધપાત્ર પ્રદાનને બિરદાવતાં આજે આ પુરસ્કારની જાહેરાત કરી હતી. મંત્રીએ ફિલ્મ ઉદ્યોગની સૌથી પ્રિય અને પ્રતિષ્ઠિત હસ્તીઓમાંથી એકનું સન્માન કરવામાં અપાર આનંદ અને ગર્વની લાગણી […]

અભિનેતા મિથુન ચક્રવર્તીને મળશે ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડ

નવી દિલ્હીઃ ‘મૃગયા’, ‘સુરક્ષા’ અને ‘ડિસ્કો ડાન્સર’ જેવી ફિલ્મોના અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મિથુન ચક્રવર્તીને 08 ઓક્ટોબર 2024ના રોજ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય માહિતી […]

કેરળઃ કથિત બળાત્કાર કેસમાં સંડોવાયેલા મનાતા અભિનેતા ભૂગર્ભમાં ઉતરી ગયા

બેંગ્લોરઃ કેરળ હાઈકોર્ટે મલયાલમ સિનેમામાં ‘MeToo’ કેસમાં અભિનેતા સિદ્દીકને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ કેરળ પોલીસ હવે અભિનેતાની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. પૂર્વ અભિનેત્રી દ્વારા તેમની સામે દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં કોર્ટે સિદ્દીકની જામીન અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ, અભિનેતા ભૂગર્ભમાં ઉતરી ગયાની અટકળો વહેતી થઈ છે. પોલીસે સિદ્દીકીના […]

એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓએ વિવિધ કલાપ્રસ્તુતિ કરી “જઝબાત” વ્યક્ત કર્યા

અમદાવાદ: ગુજરાતની પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થિઓ દ્વારા કલા પ્રસ્તુતિ માટે સર્જવામાં આવેલા મંચ  “એક્સપ્રેસિંગ જઝબાત”ના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી.તાજેતરમાં “એક્સપ્રેસિંગ જઝબાત 3.0”નું બોક્સ પાર્ક,ગોતા ખાતે આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓની છુપી પ્રતિભા ઉજાગર થાય, કલા માટેનો અભિગમ જાગે અને મંચ પ્રસ્તુતિ માટે તેઓ સજ્જ […]

હિન્દી ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

નવી દિલ્હીઃ કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ આ વર્ષે પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ફિલ્મને ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. હાલમાં જ કિરણ રાવે ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તેની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ઓસ્કાર માટે […]

ગુજરાતી ફિલ્મોના યુવા પટકથા લેખક રામ મોરીનું એનઆઇએમસીજે દ્વારા સન્માન કરાયું

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) દ્વારા એક અનોખા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. “કચ્છ એક્સપ્રેસ” જેવી સુપરહિટ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મના પટકથા લેખક રામ મોરીનું શાલ ઓઢાડી, સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે પોતાની સાહિત્ય સર્જન યાત્રાને વર્ણવતા તેમણે કહ્યું કે વૈશ્વિકીકરણની સફળતા તો […]

લગ્ન પહેલા ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો આ સ્થળ તમારા માટે ઉપયોગી થશે

જો તમે પણ લગ્ન પહેલા તમારા પાર્ટનર સાથે કોઈ સારી જગ્યાએ જવા ઈચ્છો છો, તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. લગ્ન પહેલા તમે મેઘાલયની રાજધાની શિલોંગની મુલાકાત લઈ શકો છો. આ એક સુંદર હિલ સ્ટેશન છે, જ્યાં તમે કેટલીક યાદગાર ક્ષણો વિતાવી શકો છો. કસૌલી પણ યુગલો માટે જોવાલાયક સ્થળ છે. હિમાચલ પ્રદેશનું આ […]

વેકેશનમાં પરિવાર અને મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનીંગ બનાવી રહ્યાં હોય તો આ સ્થળોની લો મુલાકાત

જો તમે પણ વ્યસ્ત જીવનશૈલીમાંથી થોડી રાહત શોધી રહ્યા છો અને તમારા મિત્રો સાથે વીકએન્ડને યાદગાર બનાવવા માંગો છો,તો અહીં કેટલીક શ્રેષ્ઠ જગ્યાઓ છે. જો તમે પણ આ વરસાદી મોસમમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો ગુડગાંવ નજીકના આ સુંદર સ્થળો તમારા સપ્તાહના અંતને ખાસ બનાવી શકે છે. અહીંના વાતાવરણ,શાંત અને આકર્ષક દ્રશ્યો તમારા […]

તૃપ્તિ ડિમરીને મળી રહી છે ઘડાઘડ ફિલ્મો, જાણો આવનારી ફિલ્મો વિશે

એનિમલની ભાભી 2 એટલે કે તૃપ્તિ ડિમરી નિર્દેશકોની ફેવરેટ થઈ ગઈ છે. અભિનેત્રીને એક પછી એક ફિલ્મો મળી રહી છે. તાજેતરમાં જ સાજિદ નડિયાદવાળા સાથે તેમની એક ફિલ્મ સાઇન થઈ છે. • શાહિદ સાથે કરશે ફિલ્મ નાડિયાદવાળા એન્ડ સન્સે 13 સપ્ટેમ્બરે અનટાઈટલ ફિલ્મની જાહેરાત કરી છે જેમાં શાહિદના વિરુદ્ધમાં લીડ રોલમાં તૃપ્તિને સ્થાન મળ્યું છે. […]

107 વર્ષ પહેલા ભારતીય સિનેમાની આ પ્રથમ ફિલ્મમાં અભિનેતાએ બે રોલ ભજવ્યા હતા

જ્યારે મુખ્ય અભિનેતા ફિલ્મમાં ડબલ રોલ કરે છે, ત્યારે તે ફિલ્મ જોવાની મજા વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો,કે ભારતીય સિનેમાની પ્રથમ ડબલ રોલ ફિલ્મ કઈ હતી? તમે ‘રામ ઔર શ્યામ’ માં દિલીપકુમાર, ‘સીતા ઔર ગીતા’માં હેમા માલિની, ‘કિશન કન્હૈયા’માં અનિલ કપૂર,’જુડવા’માં સલમાન ખાન અને ‘ડુપ્લિકેટ’માં શાહરૂખ ખાનનો ડબલ રોલમાં જોયો જ હશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code