1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

પ્રધાનમંત્રી મોદીએ પ્લેબેક સિંગર પી. જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રખ્યાત પ્લેબેક સિંગર પી. જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના ભાવનાત્મક અભિનય આવનારી પેઢીઓના હૃદયને સ્પર્શતા રહેશે. જયચંદ્રનનું ગુરુવારે કેરળના ત્રિશૂરની એક ખાનગી હોસ્પિટલમાં 80 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. પ્રધાનમંત્રીએ ‘X’ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે, “પી. જયચંદ્રન […]

‘માર્કો’ ફિલ્મ લીક થયા બાદ ઉન્ની મુકુંદને ફેન્સને કરી આ ખાસ વિનંતી

સાઉથના સુપરસ્ટાર ઉન્ની મુકુંદન હાલ સુપરહિટ ફિલ્મ માર્કોની સફળતાની ઉજવણી કરી રહ્યો છે પરંતુ તેણે ફિલ્મ લીક થવાની વાત કરી છે. તેણે ફિલ્મ લીક થવા પર પોતાનો અભિપ્રાય શેર કર્યો છે. તેણે તેના ચાહકોને પાઈરેટેડ કોપી ન જોવા વિનંતી કરી છે. તેણે ચાહકોને ખાસ વિનંતી કરી છે. મલયાલમ ફિલ્મ અભિનેતા ઉન્ની મુકુંદને તેના સોશિયલ મીડિયા […]

વર્ષ 2024માં બોલીવુડના આ કલાકારોએ વિલન બનીને દર્શકોને ડરાવ્યાં

વર્ષ 2024 માં ખલનાયકની ભૂમિકા ભજવીને, કેટલાક કલાકારોએ તેમની પરંપરાગત છબી તોડવાની સાથે એવુ પણ સાબિત કર્યું છે કે, તેઓ કેટલા બહુમુખી કલાકાર છે. આવા કલાકારમાં આર.માધવન સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. અભિષેક બેનર્જી (વેદા): અભિષેક બેનર્જી અત્યાર સુધી તેમની કોમેડી અને સાઈડ રોલ માટે જાણીતા હતા. પરંતુ ‘વેદા’માં તેમણે ખતરનાક ખલનાયકની ભૂમિકા ભજવીને બધાને […]

‘પ્રાઈમ ફોક્સના’ વરિષ્ઠ નિર્માતા અને ડીઆઇ હેડ નિર્મલ ગાલાએ NIMCJ ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

અમદાવાદઃ પોસ્ટ પ્રોડક્શનના ખૂબ જ અનુભવી અને પ્રતિષ્ઠિત નિર્મલ ગાલા સાથે ગોષ્ઠિ કરવાનો અવસર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ)ના વિદ્યાર્થીઓને મળ્યો. તેઓ મુંબઈ સ્થિત ‘પ્રાઈમ ફોક્સ’ પોસ્ટ પ્રોડક્શન હાઉસના વરિષ્ઠ નિર્માતા છે. તેમણે આજના સત્રમાં વિદ્યાર્થીઓ સાથે બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોનાં પૉસ્ટ પ્રોડકશનના વિવિધ પાસાંઓ વિશે ચર્ચા કરી. આ ઉપરાંત ફિલ્મોમાં ડિજિટલ ઈન્ટરમિડિયેટ(DI)કઈ […]

‘રેવંત રેડ્ડી સરકાર ટોલીવુડને નિશાન બનાવી રહી છે’ : ભાજપાનો આરોપ

બેંગ્લોરઃ હૈદરાબાદમાં એક થિયેટરની બહાર નાસભાગની ઘટનામાં એક મહિલાના મોત મામલે ટોલીવુડ એક્ટર અલ્લુ અર્જુન સામે કરાયેલી કાર્યવાહી દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. હવે આ મુદ્દાએ રાજકીય રંગ લીધો છે. ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ  લખીને ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેલંગાણાની રેવંત રેડ્ડી સરકાર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટોલીવુડને નિશાન બનાવી રહી […]

ફની વિન્ટર મીમ્સ: શિયાળાની સિઝન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર સામાજિક રિએક્શન

વાયરલ વીડિયોમાં કેટલાક લોકો પેટ્રોલ પંપ પર આગ લગાવતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આને લઈને આશ્ચર્યચકિત છે. એક યુઝરે લખ્યું, “થોડા વર્ષો પહેલા પેટ્રોલ પંપ પર મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની મનાઈ હતી,” જ્યારે બીજાએ કહ્યું, “આગ લગે બસ્તી મેં, થરા ભાઈ મસ્તી મેં.” અન્ય એક યુઝરે લખ્યું – “હવે યમરાજ પણ તેમની […]

પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન, રાષ્ટ્રપતિ અને પીએમએ પાઠવી શ્રદ્ધાંજલી

મુંબઈઃ પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું ગઇકાલે 90 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. શ્રી બેનેગલની ગણના સમાંતર સિનેમાના અગ્રણી દિગ્દર્શકોમાં થાય છે. શ્રી બેનેગલે અંકુર, મંડી, નિશાંત, જુનૂન, મંથન, ભૂમિકા, વેલકમ ટુ સજ્જનપુર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ઝુબેદા, સરદારી બેગમ, મામ્મો અને સૂરજ કા સાતવાન ઘોડા જેવી ફિલ્મો આપી. તેમના દ્વારા […]

તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું અમેરિકામાં નિધન, ચાહકો આઘાતમાં ગરકાવ

પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું નિધન થતા તેમના કરોડો ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. તેમને હૃદય સંબંધી તકલીફ થથા ગંભીર હાલતમાં અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 73 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા છે. ત્યારે આવો નજર કરીએ તેમના કેટલાક રોચક તથ્યો વિષે.. ઉસ્તાદ ઝાકિર હુસૈનનો […]

રાજ કપૂર માત્ર ફિલ્મ નિર્માતા જ નહીં પરંતુ સાંસ્કૃતિક રાજદૂત પણ હતા: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સુપ્રસિદ્ધ અભિનેતા રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ તેમને એક સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન ગણાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોની પેઢીઓ તેમની પાસેથી ઘણું શીખી શકે છે. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટની શ્રેણીમાં લખ્યું, “આજે, અમે મહાન […]

અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિના સમાપન સાથે ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા સાતમી આવૃત્તિની જાહેરાત

અમદાવાદ : ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ અને ગુજરાતના સૌથી લાંબા સમય સુધી ચાલનાર કલા અને સંસ્કૃતિનો મહોત્સવ  “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ”ની છઠ્ઠી આવૃત્તિનું સમાપન ૮ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ વિવિધ ક્ષેત્રના કલારસિકોની ઉપસ્થિતિમાં થયો, આ કલા રસિકોએ કલાના વિવિધ સ્વરૂપોનો આનંદ માણ્યો.  ૧૬ દિવસીય આ કલા મહોત્સવનો પ્રારંભ ૨૧મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code