1. Home
  2. ગુજરાતી
  3. વૈશ્વિક
  4. વૈશ્વિક ભારતીયો

વૈશ્વિક ભારતીયો

Indian Navy: ફ્રાંન્સ ભારતને 26 ફાઈટર વિમાન વેચી શકે છે, જાણો કેટલો મોટો કરાર હશે

22 સિંગલ સીટર અને 4 ડબલ સિટર જેટ ખરીદશે સરકાર ભારત, ફ્રાંસ જોડે 26 ફાઈટર વિમાન ખરીદવાનો સોદો કરી શકે છે. ફ્રાંસ સરકારે સોદાની દરખાસ્ત મોકલી છે. દરખાસ્ત અનુસાર, આ સોદો 50 હજાર કરોડ રૂપિયાનો હોય શકે છે. આ સોદા સાથે ભારતને ફાઈટર વિમાન સાથે તેની ટ્રેઈનિંગ, જાળવણી અને લોજિસ્ટિક સપોર્ટ પણ મળશે. ભારત સરકાર […]

ઉત્તરપ્રદેશના વધુ એક નગરનું નામ બદલાશે, અલીગઢનું નામ હરિગઢ કરાશે

લખનૌઃ યુપીના અલીગઢ જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પસાર કરવામાં આવ્યો છે. હવે આ નિર્ણય પર વહીવટીતંત્રની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે જણાવ્યું હતું કે અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ એક બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. તમામ કાઉન્સિલરોએ સર્વાનુમતે સમર્થન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે હવે આ […]

પંડિત નહેરુ, કમાલ પાશા અને રામજન્મભૂમિ

કદાચ કલ્પના ન કરી શકાય તેવી એક ઘટના બની હતી તુર્કી ના શહેર ઇસ્તંબુલ માં… વર્ષ હતું સન 1935 નું… આ વર્ષે તુર્કીના રાષ્ટ્ર અધ્યક્ષ મુસ્તુફા કમાલ પાશા એ એક ચોંકાવનારો નિર્ણય કર્યો. તેમણે ઇસ્તંબુલ માં આવેલું જગપ્રસિદ્ધ હાગીઆં સોફિયા ચર્ચ કે જેને સન 1453 માં સુલ્તાન મોહંમદ બીજાએ મસ્જિદમાં ફેરવી દીધેલું તે મસ્જિદને કમાલ […]

ગ્લોબલ સાઉથ માટે ભારત ગ્લોબલ નોર્થ સાથે પણ પોતાના સંબંધો બનાવી શકે છેઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે તેમની બે દિવસીય ફ્રાંસની મુલાકાતે દિલ્હીથી રવાના થયા હતા. વડાપ્રધાન મોદી 13 અને 14 જુલાઈએ ફ્રાન્સમાં રહેશે. આ દરમિયાન તેઓ 14 જુલાઈએ ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. PM મોદીની મુલાકાત પહેલા, પ્રખ્યાત ફ્રેન્ચ અખબારએ નવી દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાને તેમનો ઇન્ટરવ્યુ લીધો હતો. એક વિદેશી મીડિયા […]

જીઑપૉલિટિક્સ અને વિશ્વમંચ પર ભારતની ભૂમિકા

(સ્પર્શ હાર્દિક) જીઑપૉલિટિક્સનો અર્થ શબ્દકોશમાં આ મુજબ છે – કોઈ દેશની ભૌગોલિક પરિસ્થિતિને લીધે નક્કી થતું રાજકારણ. પોતાનામાં અનેક વિષયો સમાવી લેતા જીઑપૉલિટિક્સના અભ્યાસમાં રાજકારણ ઉપરાંત જે-તે રાષ્ટ્ર કે પ્રાંતની ભૂગોળ, એના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણની સમજ પણ આવશ્યક છે. માટે આ વિષયમાં રસ લેવાનું શરૂ કરનારની સમજશક્તિ પણ એ બધા વિષયોમાં સારી એવી વિકસે. […]

ભારતે પડોશી દેશ બાંગ્લાદેશને વધુ 20 બ્રોડગેજ એન્જિન આપ્યાં

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને વધુ મજબુત બનાવવાના પગલામાં, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બાંગ્લાદેશ માટે 20 બ્રોડગેજ (BG) લોકોમોટિવ્સને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી હતી. બાંગ્લાદેશના રેલ્વે મંત્રી મોહમ્મદ નુરુલ ઇસ્લામ સુજાને પણ વર્ચ્યુઅલ માધ્યમથી સમારોહમાં ભાગ લીધો હતો. ભારત સરકાર તરફથી અનુદાન સહાય હેઠળ […]

ભારત લોકતંત્રની જન્ની, અમે સમગ્ર વિશ્વને પરિવાર માનીએ છીએઃ PM મોદી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં વરતા ભારતીયોને સંબોધિત કર્યાં હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત લોકતંત્રની જન્નની છે અને અમે સમગ્ર વિશ્વને પરિવાર માનીએ છીએ. ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી ઈકોનોમી ધરાવતો દેશ છે. ભારતનો વિકાસ એ તમામ 140 કરોડ ભારતીયોનું સ્વપ્ન છે. તેમજ દુનિયામાં સૌથી મોટી અને યુવા ટેલેન્ટ […]

‘ઓલ થિંગ્સ ટેક્નોલોજી’માં ભારત વિશ્વમાં અગ્રેસર દેશ બનશેઃ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકારનું ધ્યાન ભારતને વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં એક ગંભીર, સ્પર્ધાત્મક સહભાગી બનાવવા પર છે. નવી દિલ્હીમાં પબ્લિક અફેર્સ ફોરમ ઓફ ઈન્ડિયા (PAFI) ની 15મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા, રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણીપંચે રાજ્યની ટીમોને 185 ચેકપોસ્ટ ઉપર તકેદારી રાખવા નિર્દેશ

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે, બીજી તરફ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવુ ચૂંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વ હેઠળ ભારતીય ચૂંટણી પંચ (ECI) એ ​​મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશકો, નોડલ પોલીસ અધિકારીઓ, CAPFના નોડલ અધિકારીઓ અને અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સનું […]

સીતાજીનું હરણ કર્યાં બાદ રાવણ પુષ્પક વિમાનમાં જે માર્ગ ઉપરથી લંકા ગયા હતા તે આજે પણ હયાત

ભગવાન શ્રી રામજીની માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ, ઈન્ડોનેશિયા સહિતના દેશોમાં પૂજા થાય છે, જ્યારે કેટલાક વામપંથી ઇતિહાસકારો વાલ્મીકીજી રચિત રામાયણને મહાકાવ્ય તરીકે ઉલ્લેખ કરીને પોતાને મહાન દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પંચવટી એટલે કે હાલના નાસિકથી લાખો વર્ષો પહેલા રાવણ માતા સીતાજીનું અપહરણ કરીને પુષ્કર વિમાનમાં જે માર્ગ ઉપરથી પસાર થયા હતા, તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code