1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

ભારતમાં હવે રોગચાળાની આગાહી માટે AI નો ઉપયોગ કરાશે

નવી દિલ્હીઃ ભારત હવે રોગ ફેલાવાની રાહ જોશે નહીં. દેશની આરોગ્ય સુરક્ષામાં એક મોટું પગલું ભરતા, સરકારે એક નવી સિસ્ટમ વિકસાવી છે જે રોગોના ફેલાવાની આગાહી કરવા માટે કૃત્રિમ બુદ્ધિ (AI) અને મોટા ડેટાનો ઉપયોગ કરશે. આ પ્રારંભિક ચેતવણી સિસ્ટમ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફ્લૂ જેવા રોગોના ફેલાવાને અટકાવવા માટે સમયસર તૈયારીઓ કરવામાં સક્ષમ બનાવશે.નવી દિલ્હીમાં […]

કિડની ફેલ્યોર પહેલા આંખોમાં દેખાય છે રોગના લક્ષણો

ઘણીવાર લોકો કિડનીની બીમારીને થાક, પગમાં સોજો અથવા યૂરીનમાં ફેરફાર સાથે જોડે છે, પરંતુ તે ઘણીવાર આંખોથી શરૂ થાય છે. આનું કારણ એ છે કે કિડની અને આંખો બંને શરીરની નાની નસો અને ફ્યૂડ બેલેંસ પર નિભર છે. જ્યારે કિડની સરખી રીતે કામ કરતી નથી, ત્યારે તેની અસરો આંખોમાં પણ દેખાવવા લાગે છે. આંખોમાં સતત […]

વજન ઘટાડવા માટે મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક, કયું સારું છે? જાણો

ચાલવું એ સૌથી સરળ અને અસરકારક એક્સરસાઈઝ માંની એક છે, પરંતુ ઘણીવાર પ્રશ્ન ઊભો થાય છે: સવારે ચાલવું સારું છે કે સાંજે જમ્યા પછી, રીસર્ચ દર્શાવે છે કે બંનેના ફાયદા અલગ અલગ છે. ખરેખર જે મહત્વનું છે તે તમારી આદતો, એક્ટિવીટી અને ડાયટ છે. સવારે ચાલવાથી ચયાપચય વધે છે અને કેટલાક અભ્યાસોએ શરીરની ચરબી ઝડપથી […]

ભારતનું અસલી સુપરફૂડ એટલે દેશી ઘી, તેના અદભૂત ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો

દેશી ઘીને ભારતનો અસલી સુપરફૂડ ગણાવવામાં આવ્યો છે, જે સદીઓથી તાકાત અને લાંબી ઉંમરનું પ્રતીક છે. તેમાં રહેલા ઓમેગા-3 અને વિટામિન K2 જેવા પોષક તત્વો તેને સંપૂર્ણ ઔષધિ બનાવે છે, જે પાચન સુધારે છે, મગજને પોષણ આપે છે અને સાંધાને મજબૂત કરે છે. આયુર્વેદ તેને ‘યોગવાહી’, ‘રસાયણ’ અને ત્રણેય દોષોને સંતુલિત કરનારું શ્રેષ્ઠ સ્નિગ્ધ તત્વ […]

શિયાળામાં આરોગ્ય માટે ફાયદાકારક ડ્રાયફ્રુડ લાડુ ટ્રાય કરો, જાણો રેસીપી

શિયાળામાં તાપમાન ઘટતાં લોકોમાં આરોગ્ય સંબંધિત તકલીફો વધતી જોવા મળે છે. ખાસ કરીને 40 વર્ષથી ઉપરના લોકોમાં હાડકાંનો દુખાવો, સાંધાનો દુખાવો અને કમરના દુખાવાની ફરિયાદ સામાન્ય બની જાય છે. આવી સમસ્યાઓમાં રાહત મેળવવા માટે દવાઓ પર આધાર રાખવાની સાથે કુદરતી અને સ્વાદિષ્ટ ઉપચાર તરીકે ‘ડ્રાયફ્રૂટ લાડુ’ ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. શિયાળામાં તેનો નિયમિત […]

30મો વિશ્વ ટીવી દિવસઃ એક જમાનામાં ઈડિયટ બૉક્સ તરીકે બદનામ થયેલા આ ઉપકરણે દુનિયામાં કેવું પરિવર્તન આણ્યું?

અલકેશ પટેલઃ અમદાવાદ, 21 નવેમ્બર, 2025: World Television Day  વર્તમાન સમયમાં જે સ્માર્ટફોનને કારણે પ્રત્યેક ઘરમાં ટેન્શન છે એવું જ ટેન્શન એક જમાનામાં ટેલિવિઝનને કારણે હતું. આજે જેમ સાવ નાનાં બાળકોથી લઈને યુવાનો અને અમુક કિસ્સામાં તો આધેડ વયના લોકોને પણ સ્માર્ટફોનનું વળગણ છૂટતું નથી એવી જ સ્થિતિ ખાસ કરીને ભારતમાં 1980ના દાયકા બાદ હતી. […]

ઠંડીમાં રોજ ગોળ ખાવો શરીર માટે ખૂબ લાભદાયક, જાણો ફાયદા

શિયાળાની સીઝન શરૂ થતા જ શરીરને ગરમ રાખતી અને પાચન તંત્ર મજબૂત કરતી વાનગીઓની માંગ વધી જાય છે. આવા સમયમાં ગોળ સર્વોત્તમ પ્રાકૃતિક મીઠાસ છે, જે માત્ર સ્વાદ જ નથી વધારતું પરંતુ શરીરને ઊર્જા, આયર્ન અને રોગપ્રતિકારક શક્તિ પણ પૂરાં પાડે છે. જે લોકોને ઠંડીમાં ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય છે તેઓ માટે ગોળ ઉત્તમ વિકલ્પ […]

ભારતમાં એન્ટી-બાયોટિક દવાઓનો ઉપયોગ ચિંતાજનક રીતે સતત વધ્યો

નવી દિલ્હીઃ ભારતમાં એન્ટી-બાયોટિક દવાઓનો ઉપયોગ ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ લોકોમાં વધી રહેલા આ ચલણને લઈને ચિંતા વ્યક્ત કરી છે. એઆઈજી હોસ્પિટલ્સ હૈદરાબાદ દ્વારા કરવામાં આવેલા એક ગ્લોબલ સ્ટડીમાં ચોંકાવનારી વાત સામે આવી કે, ભારતમાં એક સુપરબગ વિસ્ફોટનો સામનો કરી રહ્યું છે અને અહીંની હોસ્પિટલોમાં આવતા 83 ટકા દર્દીઓ […]

આખા ગામમાં ડુંગળી-લસણ પ્રતિબંધિત હોય એવું બને? જાણો ભારતના એ નગર વિશે

જમ્મુ, 18 નવેમ્બર, 2025ઃ A village where onions and garlic are totally banned! ડુંગળી-લસણ વિનાનું ભોજન હોય એ તો આપણે સાંભળ્યું છે. મોટેભાગે જૈનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટાભાગના લોકો ડુંગળી-લસણનો ઉપયોગ કરતા નથી. દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ જૈન ડિશ, સ્વામિનારાયણ ડિશ વિશે પણ સાંભળવા મળે છે. પરંતુ શું આખેઆખું ગામ એવું હોઈ શકે જ્યાં આ […]

સ્થૂળતા નિવારણના થીમ સાથે 8મા નેચરોપેથી દિવસની ઉજવણીઃ આ પાંચ બાબતો સાથે કાયમ રહો સ્વસ્થ

અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ 8th Naturopathy Day  ભારતમાં દર વર્ષે 18 નવેમ્બરના રોજ નેચરોપેથી દિવસ ઉજવવામાં આવે છે. નેચરોપથી અર્થાત પ્રાકૃતિક સારવાર પદ્ધતિ જે એલોપેથી અથવા અન્ય દવા વિનાની સારવાર પદ્ધતિ છે. તેને નેચરોપેથી કહેવામાં આવે છે. તેના દ્વારા સકારાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત સરકારના આયુષ (આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code