1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

મનરેગાનું નામ બદલવા બિલ રજૂ થતાં લોકસભામાં ભારે હોબાળો

નવી દિલ્હી: સરકાર દ્વારા મનરેગા (MNREGA) યોજનાનું નામ બદલવા માટે રજૂ કરાયેલા બિલને લઈને મંગળવારે લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. જોકે, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સદનમાં બિલનો બચાવ કરતા જોવા મળ્યા હતા. શિવરાજસિંહ ચૌહાણે ગૃહમાં ‘વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે VB-G RAM G બિલ 2025 રજૂ કરવાની મંજૂરી માંગી […]

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને રાહત, કોર્ટનો EDની ચાર્જશીટ પર સુનાવણીનો સ્વીકારવાનો ઇનકાર

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મોટી રાહત મળી છે. જોકે, કોર્ટે EDને આ મામલે તપાસ ચાલુ રાખવાની છૂટ આપી છે. EDએ તેની ચાર્જશીટમાં […]

સુપ્રીમ કોર્ટે દહેજ પ્રથા અંગે ચિંતા વ્યક્ત કરી, દહેજ પ્રતિબંધક કાયદાઓ હાલમાં અપ્રભાવી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દેશમાં દહેજના વધી રહેલા કેસો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી છે કે, દહેજ પ્રતિબંધક કાયદાઓ હાલમાં ‘અપ્રભાવી અને દુરુપયોગ બંનેથી ગ્રસ્ત’ છે અને દહેજની સામાજિક બદી હજુ પણ વ્યાપકપણે પ્રચલિત છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે દહેજના કેસોનો સામનો કરવા માટે સામુહિક […]

ભાગવતના રસપાન માટે આવેલા દરેક વ્યક્તિને જોઈને મને અપાર આનંદ થયો: ડો.પ્રીતિબેન અદાણી

શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરવા પહોંચેલા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિબેન અદાણી બલિયાવડ આશ્રમ (જુનાગઢ)નાં આઈશ્રી દેવલમાં, વિરાયતન વિદ્યાપીઠ (માંડવી)ના શીલાપીજી સાધ્વી મહારાજસાહેબ, શ્રી રાજલધામ (નાનીખાખર-કચ્છ)ના આઇશ્રી કામઈમાં ની વિશેષ ઉપસ્થિતિ. મુંદ્રા-માંડવીના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, અંગદાનના પ્રણેતાશ્રી દિલીપદાદા દેશમુખ સહિતના રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. ૮૦૦૦ કરતાં વધુ લોકો […]

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને સિંધુ જળનો રાગ આલોપ્યો, ભારતે આપ્યો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એકવાર ફરી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે આકરો પ્રહાર કર્યો છે. ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પર્વથાનેનીએ પાકિસ્તાનના ‘ભાગલાવાદી એજન્ડા’ અને ‘આતંકવાદ’ની નીતિને સખત શબ્દોમાં નકારી કાઢી હતી. ભારતીય રાજદૂતે ભારતના આંતરિક મામલાઓમાં વારંવાર દખલગીરી કરવા બદલ પાકિસ્તાનને આયનો બતાવ્યો હતો. હરીશ પર્વથાનેનીએ કહ્યું કે, પાકિસ્તાન પોતાના લોકોની […]

બિગ બેશ લીગમાં શાહીન આફ્રિદી હાઈ ફુલટોસ નાખવો પડ્યો ભારે પડ્યો, બોલીંગ અટકાવાઈ

બિગ બૅશ લીગ (BBL) 2025-26ની બીજી મેચમાં બ્રિસ્બેન હીટ અને મેલબોર્ન રેનેગેડ્સ વચ્ચે જીલૉન્ગમાં ટક્કર થઈ હતી. પાકિસ્તાનના સ્ટાર ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીએ બ્રિસ્બેન હીટ તરફથી આ મેચમાં પોતાનો પ્રથમ BBL મેચ રમ્યો હતો, પરંતુ તેનું ડેબ્યૂ ખાસ રહ્યું નહીં. મેલબોર્ન રેનેગેડ્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 212 રનનો મજબૂત સ્કોર […]

શિયાળામાં હાથ-પગની ત્વચા ફાટી ગઈ છે? ઘરે બનાવો આ હોમમેડ ક્રીમ, ફાટેલી ત્વચા બનશે મુલાયમ

નવી દિલ્હી: શિયાળામાં ચહેરા ઉપરાંત હાથની ત્વચા પર સૌથી વધુ અસર થાય છે, કારણ કે શરીરનો આ ભાગ સૌથી વધુ પાણીના સંપર્કમાં આવે છે. આ કારણે કેટલાક લોકોની હથેળીઓમાં પણ તિરાડો પડી જાય છે અને પાછળની ત્વચા સંકોચાઈ જવી, સ્ક્રેચ પડવા અને સોજો જેવી સમસ્યાઓ થવા લાગે છે. માત્ર ચહેરાની સંભાળ લેવી પૂરતી નથી, પરંતુ […]

ભારતીય રેલવેઃ દેશમાં 99 ટકાથી વધુ રેલ લાઈનનું વીજળીકરણ કરાયું

નવી દિલ્હીઃ ભારતીય રેલવે તેનું લગભગ સંપૂર્ણ બ્રોડ-ગેજ નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ કરવાની નજીક છે, જેમાં 99%થી વધુ પહેલેથી જ ઇલેક્ટ્રિફાઇડ થઈ ગયું છે અને બાકીના વિસ્તારો ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તાજેતરના વર્ષોમાં કાર્યની ગતિ અસાધારણ રહી છે. 2019 અને 2025 ની વચ્ચે, ભારતીય રેલવેએ દરરોજ 15 રૂટ કિલોમીટરથી વધુની સરેરાશ ઝડપે 33,000 થી […]

વેગન ડાયટમાં સામેલ કરો આ પ્લાન્ટ બેઝ્ડ આ પાંચ ફૂડ, પ્રોટીનની ઊણપ નહીં રહે

નોન-વેજને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ આજના સમયમાં શાકાહાર અપનાવનારા લોકોની સંખ્યા વધી રહી છે, સાથે જ વીગન ડાયટ ફોલો કરનારા લોકોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. જોકે, ઘણા લોકોને લાગે છે કે વીગન ડાયટમાં પ્રોટીનની પૂર્તિ કરવી એક મોટો પડકાર છે. શાકાહારીઓ ડેરી ઉત્પાદનો દ્વારા પ્રોટીન મેળવી શકે છે, પરંતુ વીગન […]

નવેમ્બરમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થયો, જથ્થાબંધ ફુગાવો -0.32 ટકા

નવી દિલ્હીઃ નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર -0.32 ટકા હતો. ખાદ્ય ઉત્પાદનો, ખનિજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ, કુદરતી ગેસ, ઉત્પાદિત મૂળભૂત ધાતુઓ અને વીજળીના ભાવમાં ઘટાડો થવાને કારણે નકારાત્મક વલણ જોવા મળ્યું. સોમવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રાથમિક વસ્તુઓ માટે જથ્થાબંધ ફુગાવાનો દર વાર્ષિક ધોરણે -2.93 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code