1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

નવેમ્બરમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થયો, જથ્થાબંધ ફુગાવો -0.32 ટકા

નવી દિલ્હીઃ નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર -0.32 ટકા હતો. ખાદ્ય ઉત્પાદનો, ખનિજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ, કુદરતી ગેસ, ઉત્પાદિત મૂળભૂત ધાતુઓ અને વીજળીના ભાવમાં ઘટાડો થવાને કારણે નકારાત્મક વલણ જોવા મળ્યું. સોમવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રાથમિક વસ્તુઓ માટે જથ્થાબંધ ફુગાવાનો દર વાર્ષિક ધોરણે -2.93 ટકા […]

યુવાનોના અચાનક મૃત્યુ પાછળ કોવિડ વેક્સિન નહીં, પણ હૃદય રોગ જવાબદારઃ AIIMSનો દાવો

નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુવાનોના અચાનક થતાં મૃત્યુના કિસ્સાઓમાં જે ઝડપી વધારો જોવા મળ્યો છે, તેને કોરોના વેક્સિન સાથે જોડતી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાયો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હીએ એક વર્ષ સુધી ચાલેલી વિસ્તૃત સ્ટડીમાં મોટો ખુલાસો કર્યો છે કે, યુવાનોના આ ‘અચાનક મૃત્યુ’નો કોરોના વેક્સિન સાથે કોઈ સીધો […]

મનરેગાનું નામ બદલાશે, વિકસિત ભારત-જી રામજી યોજના કરાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA/મનરેગા)ના સ્થાને ‘વિકસિત ભારત-જી રામ જી યોજના (VB-G RAM G)’ લઈને આવી રહી છે. આ માટે સરકાર સંસદમાં બિલ રજૂ કરશે. આ બિલ હેઠળ હવે દરેક નાણાકીય વર્ષમાં દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસને બદલે 125 દિવસના મજૂરી રોજગારની કાયદેસર ગેરંટી મળશે. જોકે, બિલ […]

બિહારમાં પાંચ સંતાનો સાથે પિતાએ ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી, ચારના મોત

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાના ત્રણ દીકરીઓ સાથે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટનામાં કુલ ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે તેના અન્ય બે બાળકોનો આબાદ બચાવ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારના નવલપુર મિશ્રૌલિયા […]

સિડનીના બોન્ડી બીચ આતંકી હુમલાની ઘટનામાં મૃત્યુઆંક 16ઉપર પહોંચ્યો, 5ની હાલત નાજુક

સિડનીના બોન્ડી બીચ પર રવિવારે થયેલા સામૂહિક ગોળીબારની ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈને આંકડો 16 ઉપર પહોંચ્યો છે. પોલીસે સોમવારે માહિતી આપી હતી કે આ હુમલાને અંજામ આપનાર પિતા અને પુત્ર હતા. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની પોલીસે પુષ્ટિ કરી છે કે આ ગોળીબાર બાદ અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા […]

સરદાર પટેલની 75મી પુણ્યતિથિ: વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોએ ‘લોહ પુરુષ’ના યોગદાનને કર્યું યાદ

નવી દિલ્હી: રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 75મી પુણ્યતિથિ છે. સરદાર પટેલ સ્મૃતિ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના નેતાઓએ ‘લોહ પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા […]

ભારતકૂલ-2: સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ અને શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણ વિષયો પર જ્ઞાનવર્ધક સત્ર યોજાયાં

(અલકેશ પટેલ) અમદાવાદ, 14 ડિસેમ્બર, 2025 Bharatcool-2 ભારતકૂલ અધ્યાય-2ના દિવસે અર્થાત 13 ડિસેમ્બરને શનિવારે સમગ્ર કાર્યક્રમના બે સૌથી મહત્ત્વના વિષય ઉપર સત્ર યોજાયાં હતાં. આ વિષય હતા- સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ અને શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણ. સ્વાધીનતા વિષય ઉપર ભાનુભાઈ ચૌહાણે તથા શિક્ષણ અને રાષ્ટ્રનિર્માણના વિષય ઉપર સર્વશ્રી પ્રદીપ મલ્લિક, શિરીષ કાશીકર તથા સોનલબેન પંડ્યાએ વિચારો રજૂ કર્યા […]

શિયાળામાં સર્વાઇકલનો દુખાવો વધી જાય છે? આ સરળ ઉપાયોથી જીવનમાં આવશે પરિવર્તન

આજની જીવનશૈલી એવી બની ગઈ છે કે કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસીને કામ કરવું પડે છે અને બાકીનો સમય ઘરના જરૂરી કામો પતાવવામાં નીકળી જાય છે. આવી સ્થિતિમાં ગરદન અને ખભાનો દુખાવો સામાન્ય બની જાય છે. જો સમય જતાં સ્થિતિ વધુ બગડે તો સર્વાઇકલની સમસ્યા શરૂ થઈ જાય છે, જે ગરદન અને ખભાની આસપાસ દુખાવો, […]

ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ 1.03 અબજ વધીને 687.26 અબજ ડોલર થયું

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ જણાવ્યું કે ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ (ફોરેક્સ રિઝર્વ) 5 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં 1.03 અબજ ડોલર વધીને 687.26 અબજ ડોલર થઈ ગયું છે. કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર, આ સપ્તાહમાં સોનાનું ભંડોળ (ગોલ્ડ રિઝર્વ) પણ 1.188 અબજ ડોલર વધીને 106.984 અબજ ડોલર પર પહોંચી ગયું છે. વળી, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ […]

દવાઓની ગુણવત્તા પર સવાલ: 2024-25માં તપાસાયેલા 1.16 લાખ સેમ્પલમાંથી 3104 ગુણવત્તામાં નિષ્ફળ

નવી દિલ્હી: દેશમાં દવાઓની ગુણવત્તાને લઈને ગંભીર ચિત્ર સામે આવ્યું છે. લોકસભામાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, વર્ષ 2024-25માં તપાસવામાં આવેલા 1.16 લાખ દવાના નમૂનાઓમાંથી 3104 સેમ્પલ ગુણવત્તાના માપદંડમાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે 245 દવાઓને નકલી  અથવા ભેળસેળયુક્ત જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ગૃહમાં આ માહિતી આપી હતી, જેનાથી દેશની દવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code